મેઘાલયમાંથી મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકા, જાણો વિગત

મેઘાલયનાના એક વિસ્તારમાંથી 10 કરોડ વર્ષ પૂર્વેના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે. જો કે સંશોધનકારોના તારણો હજી પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

મેઘાલયમાંથી મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકા, જાણો વિગત
File Image
Follow Us:
| Updated on: May 05, 2021 | 4:58 PM

મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના એક વિસ્તારમાંથી 10 કરોડ વર્ષ પૂર્વેના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે. જો કે સંશોધનકારોના તારણો હજી પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વક્ષણ (જીએસઆઈ) ના સંશોધકોએ આ સ્થળની તેમની તાજેતરની મુલાકાત પછી આ તારણ કાઢ્યું હતું. જીએસઆઇ સંશોધનકારોએ નોંધ્યું હતું કે આ પ્રથમ વખત છે કે સંભવત: ટાઇટોનોસોરીયન મૂળના સોરોપોડના અવશેષો મળી આવ્યા છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, જાણો કયા રાજ્ય પાસેથી શીખ લેવાનું કહ્યું દિલ્હીને

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સોંરોપોડની લાંબી ગરદન, લાંબી પૂંછડી, બાકીના શરીર કરતાં માથું ટૂંકુ, ચાર જાડા અને થાંભલા જેવા પગ હોતા હતા. તેમણે જણાવ્યું હતું કે મેઘાલય ભારતનું પાંચમું રાજ્ય છે જ્યાં આ મળી આવ્યું છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુ પછી પૂર્વોત્તર રાજ્ય છે જ્યાં ટાઇટોનોસોરીયન મૂળના સોરોપોડના હાડકાં મળી આવ્યા છે.

જીએસઆઈના પેલેઓનોલોજી વિભાગના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી અરિંદમ રાયે જણાવ્યું હતું કે મેઘાલયમાં જીએસઆઈને 2001 માં પણ ડાયનાસોરના હાડકાં મળી આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની વર્ગીકરણ ઓળખ શક્ય નહોતી. તેમણે માહિતી આપી હતી કે આ વખતે જે હાડકાંની ઓળખ કરવામાં આવી ટે 2019-2020 અને 2020-21માં મળી આવ્યા હતા, જે આશરે 100 મિલિયન વર્ષ જૂનો હોવાનો અંદાજ છે.

મળેલી માહિતી અનુસાર હમણા મળેલા અવશેષો પર રિસર્ચ ચાલુ છે.

આ પણ વાંચો: શાનદાર યોજના: દરરોજની માત્ર 177 રૂપિયાની બચત, તમને 45 વર્ષની ઉંમરે બનાવી દેશે કરોડપતિ

આ પણ વાંચો: ખાસ વાંચો: કેમ હાર્ટ એટેકથી મરી રહ્યા છે કોરોના પોઝિટિવ લોકો? જાણો લક્ષણ અને ઉપાય

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">