અફઘાનિસ્તાન મુદ્દે મળેલી સર્વદળીય બેઠક પૂર્ણ, વિદેશ પ્રધાને કહ્યુ “અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા”

અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે,આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે રાજકીય પક્ષોના નેતાઓને અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.

અફઘાનિસ્તાન મુદ્દે મળેલી સર્વદળીય બેઠક પૂર્ણ, વિદેશ પ્રધાને કહ્યુ અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા
S. Jaishankar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 3:25 PM

Afghanistan: અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે, વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યુ હતુ કે,વિપક્ષી દળો સાથેની વાતચીત સારી રહી છે, આગામી સમયમાં અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોને (Indian) વહેલામાં વહેલી તકે ભારત લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે તમામ રાજકીય પક્ષોને માહિતી આપવા સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરને(S Jaisankar)  જણાવ્યું  હતુ.ઉપરાંત સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતુ  કે “જયશંકર સર્વપક્ષીય બેઠકમાં આ અંગે તમામ ફ્લોર લીડર્સને જાણ કરશે.”

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજાની પૃષ્ઠિ થયા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે રાજકીય પક્ષોના નેતાઓને તે દેશની તાજેતરની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. સરકારે કહ્યું કે “અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” બેઠક બાદ વિદેશ પ્રધાને જણાવ્યુ હતુ કે, ભારતીયોને લાવવા માટે ‘ઓપરેશન દેવી શક્તિ’ સતત કાર્યરત છે.

અફઘાનિસ્તાનની પરિસ્થતિ વિશે માહિતગાર કર્યા

આ બેઠકમાં અફઘાનિસ્તાનમાંથી ભારતના લોકોને બહાર લાવવા ઓપરેશન દેવી શક્તિ (Opreation devi Shakti) અભિયાન સિવાય, રાજકીય પક્ષોના નેતાઓએ  આ યુદ્ધગ્રસ્ત દેશની પરિસ્થિતિ અંગે પણ માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં જયશંકર ઉપરાંત રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા.

અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ ખૂબ જ ગંભીર : એસ. જયશંકર

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યુ હતુ કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ ખૂબ જ ગંભીર છે. વધુમાં જણાવ્યુ કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવાનો સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, બેઠકમાં વિદેશ સચિવે તમામ નેતાઓને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ પણ વાંચો: Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:  Bihar : બગહામાં મોટી દુર્ઘટના, 25 મુસાફરોને લઈ જતી બોટ ગંડક નદીમાં ડૂબી, રેસક્યુ ઓપરેશન શરૂ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">