Amazonએ પુલવામા હુમલાની તપાસમાં કરી મદદ, જાણો કેવી રીતેે થઈ 2 લોકોની ધરપકડ?
પુલવામામાં હુમલાની તપાસ આગળ વધી રહી છે. એનઆઈએએ પોતાના હાથમાં તપાસ લઈ લીધી છે અને ભારતમાં આ હુમલા માટે આતંકવાદીઓને જે પણ લોકોએ મદદ કરી તેને ધરપકડ કરવામાં આવી છે. સૌથી મોટો સવાલ છે કે આઈઈડી બોંબ કેવી રીતે બનાવવામાં આવ્યો હતો અને ક્યાંથી તેનું મટિરિયલ ભારતમાં આવ્યું? આ સવાલનો જવાબ એનઆઈએને મળી ગયો છે […]
પુલવામામાં હુમલાની તપાસ આગળ વધી રહી છે. એનઆઈએએ પોતાના હાથમાં તપાસ લઈ લીધી છે અને ભારતમાં આ હુમલા માટે આતંકવાદીઓને જે પણ લોકોએ મદદ કરી તેને ધરપકડ કરવામાં આવી છે. સૌથી મોટો સવાલ છે કે આઈઈડી બોંબ કેવી રીતે બનાવવામાં આવ્યો હતો અને ક્યાંથી તેનું મટિરિયલ ભારતમાં આવ્યું? આ સવાલનો જવાબ એનઆઈએને મળી ગયો છે અને તેની પહેલી પણ એનઆઈએએ ઉકેલી નાખી છે.
આ પણ વાંચો : સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનું એલાન, આ 3 દિગ્ગજ ખેલાડીને મળ્યો મોકો
2019માં આત્મઘાતી હુમલો થયો હતો અને તેમાં સીઆરપીએફના 40 જવાનોના મોત નીપજ્યા હતા. અમેઝોનની મદદથી એનઆઈએ 2 લોકોની ધરપકડ કરી છે. એમઝોન પરથી બેટરી, અમોનિયા પાઉડર અને અન્ય સામગ્રી ખરીદવામાં આવી હતી. જેને લઈને અમેઝોનની મદદ લેવામાં હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કેવી રીતે જાણકારી મળી? અમેઝોન પરથી ઓર્ડર કરવામાં આવ્યો હતો અને તેમાં ઓર્ડર કરનારા વ્યક્તિએ ઓનલાઈન પેમેન્ટ કર્યું. જેના લીધે એનઆઈએની ટીમે અમેઝોનનો સંપર્ક કર્યો હતો. અમેઝોન દ્વારા માહિતી આપવામાં આવી અને તરત જ આરોપીઓને ઝડપી લેવાયા છે. એનઆઈએ આ કેસમાં અત્યારસુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]