રાહુલ ગાંધી વિરુદ્ધ સરમાની ‘અપમાનજનક’ ટિપ્પણીથી નારાજ થયા આ CM,કહ્યું- મારી આંખમાં આંસુ આવી ગયા

આસામના મુખ્યમંત્રી સરમાને મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક હટાવવાની માંગ કરતા તેલંગાણાના CM ચંદ્રશેખર રાવે કહ્યું, 'મારે રાહુલ ગાંધી સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ સરમા આવી વાત કઈ રીતે કરી શકે ?'

રાહુલ ગાંધી વિરુદ્ધ સરમાની 'અપમાનજનક' ટિપ્પણીથી નારાજ થયા આ CM,કહ્યું- મારી આંખમાં આંસુ આવી ગયા
Telangana CM Rao and Assam CM Biswa Sarma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 12:56 PM

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા(Himanta Biswa Sarma) કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ વિવિધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. સરમાના નિવેદનથી નારાજ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના પ્રમુખ અને મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) તેમને તાત્કાલિક બરતરફ કરવાની માંગ પણ કરી છે.

આસામના CM સરમાએ શુક્રવારે ઉત્તરાખંડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતુ કે, ‘રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા. તેમની માનસિકતા જુઓ, જનરલ વિપિન રાવત આપણા દેશનું ગૌરવ હતા. તેમના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પરંતુ રાહુલ ગાંધી કહે છે પુરાવા આપો… શું અમે (ભાજપ) તેમની પાસે ક્યારેય પુરાવા માંગ્યા છે કે તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે કે નહીં?

શું આ આપણી ભારતીય સંસ્કૃતિ છે?

સરમા પર પ્રહાર કરતા CM રાવે કહ્યુ કે, “મોદીજી, શું આ આપણી ભારતીય સંસ્કૃતિ છે? શું વેદ, મહાભારત, રામાયણ અને ભગવદ્ ગીતામાં આ જ શીખવવામાં આવ્યું છે? હું ભાજપ અધ્યક્ષ નડ્ડાજીને પૂછું છું, શું આ આપણી સંસ્કૃતિ છે?’ રાવે રાયગીરીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે,આ મુખ્યપ્રધાનને બરતરફ કરો…. શું કોઈ મુખ્યમંત્રી આવી વાત કરે છે? દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. શું તમે ઘમંડી છો? તમે તમાશા કરો છો, તમને લાગે છે કે લોકો આ સાંભળીને પણ ચૂપ રહેશે.!

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

મારી આંખોમાંથી આંસુ આવી ગયા: CM રાવ

વધુમાં રાવે કહ્યુ કે, આસામના મુખ્યમંત્રી રાહુલ ગાંધી સામે આવી અભદ્ર ટિપ્પણી કેવી રીતે કરી શકે ? શું આ ધર્મની વાત કરી રહ્યા છે પીએમ મોદી? શું આ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસ્કૃતિ છે ? પરંતુ તેઓ એક જવાબદાર સાંસદ છે અને તેમને નરેન્દ્ર મોદી સરકારને કોઈપણ મુદ્દે સવાલ ઉઠાવવાનો પૂરો અધિકાર છે. આસામના મુખ્યમંત્રી આ રીતે વાત કઈ રીતે કરી શકે ? તેમની અપમાનજનક ટિપ્પણીઓથી મને ખૂબ જ દુઃખ થયું અને જ્યારે તેમણે આવી અપમાનજનક રીતે વાત કરી ત્યારે મારી આંખોમાંથી આંસુ આવી ગયા.

આ પણ વાંચો : Maharashtra: મુંબઈ ક્રિકેટ એસોસિએશનનું મ્યુઝિયમ હવે આ NCP નેતાના નામથી ઓળખાશે, જાણો સમગ્ર વિગતો

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">