જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક
દેશમાં કોરોનાથી એક લાખ કરતા વધુ લોકો મૃત્યુને ભેટયા છે. ત્યારે દેશમાં જુલાઈ 2021 સુધીમાં કોરોનાની રસી પ્રાપ્ત થઈ જશે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના નિવેદન પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યુ છે કે, દેશમાં જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. તેના માટે 50 કરોડ વેકસીનના ડોઝ ખરીદવામાં આવશે. […]
દેશમાં કોરોનાથી એક લાખ કરતા વધુ લોકો મૃત્યુને ભેટયા છે. ત્યારે દેશમાં જુલાઈ 2021 સુધીમાં કોરોનાની રસી પ્રાપ્ત થઈ જશે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના નિવેદન પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યુ છે કે, દેશમાં જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. તેના માટે 50 કરોડ વેકસીનના ડોઝ ખરીદવામાં આવશે. વેકસીનની અગ્રતા કોને આપવી તેની યાદી માટે વિવિધ રાજ્યોને ઓક્ટોબરના અંત સુધીમાં મોકલી આપવા જણાવાશે.
આ પણ વાંચોઃચીનની અવળચંડાઈ, લીપુલેખ LAC પર ચીની સૈન્યે કરી કૂચ, 3 હજાર સૈન્ય જવાનનો બેઝકેમ્પ બનાવ્યો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો