AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TAMILNADU : ફટાકડાની ફેક્ટરીમાં આગથી 11ના મૃત્યુ, CM અને PMએ સહાયની જાહેરાત કરી

TAMILNADU : ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 કામદારોનાં મોત, 36થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

TAMILNADU : ફટાકડાની ફેક્ટરીમાં આગથી 11ના મૃત્યુ, CM અને PMએ સહાયની જાહેરાત કરી
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 12, 2021 | 7:06 PM
Share

TAMILNADU : શુક્રવારે તમિલનાડુના વિરૂદ્ધનગર જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. વિરૂદ્ધનગર જિલ્લામાં સત્તુરના અચ્છનકુલમ ગામે આવેલી ફેક્ટરી આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવા માટે કેમિકલનું મિશ્રણ તૈયાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ બપોરે 1.30 વાગ્યે થયો હતો. આ વિસ્ફોટમાં 36થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આગને કાબુમાં લેવા ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી હતી.

CM પલાનીસામી, PM મોદીએ સહાયની કરી જાહેરાત તામિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસામીએ ફેક્ટરીમાં આગને કારણે મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને 3 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ઘાયલોને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી નેશનલ રીલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ .50,000ની સહાયની જાહેરાત કરી છે.

PM મોદીએ દુઃખ વ્યકત કર્યું તામિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 11 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં PM મોદીએ દુઃખ વ્યકત કરતા કહ્યું , “તામિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના દુ:ખદ છે. દુ:ખની આ ઘડીમાં પીડિત પરિવારો પ્રત્યેની મારી સંવેદના. મને આશા છે કે અ ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જશે. પ્રશાસન આગની ઘટનામાં અસરગ્રસ્ત લોકોની સહાય માટેગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યું છે. ”

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">