તાજમહેલની મુલાકાત માટે નવી વ્યવસ્થા લાગુ, આગરા જતા પહેલા જરૂર વાંચો આ ખબર

તાજમહેલમાં હવેથી સવારે 1500 અને સાંજે 3500 પ્રવાસીઓને જ પ્રવેશ મળશે. આ વ્યવસ્થા ગૂરૂવારથી લાગુ કરી દેવામાં આવી છે. પહેલા સવારે અને સાંજે 2500-2500 પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી હતી. કોરોના અને ઠંડીના કારણે સવારે આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઇ છે.જેના કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ ટિકિટોની નવી વ્યવસ્થા કરી છે. સાંજે ટિકિટોની સંખ્યા વધારીને 3500 કરવાથી […]

તાજમહેલની મુલાકાત માટે નવી વ્યવસ્થા લાગુ, આગરા જતા પહેલા જરૂર વાંચો આ ખબર
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 11, 2020 | 8:09 PM

તાજમહેલમાં હવેથી સવારે 1500 અને સાંજે 3500 પ્રવાસીઓને જ પ્રવેશ મળશે. આ વ્યવસ્થા ગૂરૂવારથી લાગુ કરી દેવામાં આવી છે. પહેલા સવારે અને સાંજે 2500-2500 પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી હતી. કોરોના અને ઠંડીના કારણે સવારે આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઇ છે.જેના કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ ટિકિટોની નવી વ્યવસ્થા કરી છે.

સાંજે ટિકિટોની સંખ્યા વધારીને 3500 કરવાથી પર્યટકોની મુશ્કેલી ઓછી થઈ છે. ગૂરૂવારે સંજે પાંચ વાગ્યે તાજમહેલ પહોચેલા પ્રવાસીઓએ ટિકિટ બુક કરવાનો પ્રયત્ન કર્યો તો ફક્ત 8 ટિકિટોનું બુકીંગ બાકી હતું. જ્યારે અન્ય ટિકિટો વેંચાઈ ગઈ હતી. પહેલા સાંજના સ્લોટમાં 2500 ટિકિટો હતી. જે બપોર બાદ જ વેંચાઈ જતી હતી અને ત્યારબાદ ટિકિટ મળતી નહોતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શિયાળા અને કોરોનાના કારણે સવારે ઘટ્યા પ્રવાસીઓ દરઅસલ એવું થતું હતું કે શિયાળાના અને કોરોનાના કારણે તાજમહેલ પર સવારના સ્લોટમાં એક હજારથી 1500 લોકો આવતા હતાં.. જેના કારણે આશરે 1 હજાર જેટલી ટિકિટો રોજ બેકાર જતી હતી. એએસઆઈના અધિકારીએ કહ્યું કે સંસ્કૃતી મંત્રાલય સ્તરથી જ ટિકિટો માટે બદલાવ નક્કી કરાયો છે. આ હજુ પ્રાયોગીક ધોરણે છે.

પર્યટન સંસ્થાઓએ કરી હતી માંગ પર્યટન સંગઠન આગરા ટુરિસ્ટ વેલ્ફેર ચેંબરે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતી મંત્રી પ્રહલાદસિંહ પટેલને સવારે 35 ટકા અને સાંજે 65 ટકા પર્યટકોના પ્રવેશની મંજૂરી દેવાની માંગ કરી હતી. જેના બાદ એએસઆઈએ આ બદલાવ શરૂ કર્યો. એએસઆઈની ઓનલાઈન ટિકિટ વેબસાઈટ પર ટિકિટોની સંખ્યા નિર્ધારીત કરી છે.

15 હજારના પ્રવેશની માંગ ઠુકરાવી પર્યટન સંગઠનો, ટુર ઓપરેટર્સ, જનપ્રતિનીધીઓએ તાજ પર ટિકિટોની સંખ્યા 5 હજરથી 15 હજાર કરવાની માંગ કરી હતી. જો કે, મંત્રાલયે સાફ કહી દીધું છે કે કેપીંગ 5 હજારથી વધારે નહી કરાય. પહેલા 30-70ના રેશીયોમાં ટિકિટ વિતરણ કરવાની કવાયતનું પરિણામ જોવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગયાં વર્ષ સુધી આવતા હતાં 23 હજાર પ્રવાસીઓ

ડિસેમ્બર મહિનામાં આ વર્ષે તાજમહેલ પર ગયા વર્ષની સરખામણીએ માત્ર 20 ટકા પ્રવાસીઓ જ આવે છે. ગયાં વર્ષે આઆ દિવસોમાં 23 થી 25 હજાર પ્રવાસીઓ પ્રતિદિવસ આવતા હતાં, જે ક્રિસમસની રજાઓમાં વધીને 40 હજાર પર પહોંચતા હતાં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">