INSIDE STORY : ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા

પુલવામા આતંકી હુમલા ગત 14 ફેબ્રુઆરીના રોજ થયો હતો અને ત્યારથી જ ભારતે તેનો બદલો લેવાની તૈયારી શરુ કરી દીધી હતી. TV9 Gujarati   Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન ગરમી વધતા જ અપાય છે જુદા - […]

INSIDE STORY : ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 7:24 AM

પુલવામા આતંકી હુમલા ગત 14 ફેબ્રુઆરીના રોજ થયો હતો અને ત્યારથી જ ભારતે તેનો બદલો લેવાની તૈયારી શરુ કરી દીધી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાના 12મા દિવસે પીઓકેમાં ઘુસી ઍર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જૈશ એ મોહમ્મદની કેડ ભાંગી નાખે, તેવો પ્રહાર કર્યો.

આવો જાણીએ કે ભારતે આ પરાક્રમને કેવી રીતે અંજામ આપ્યો ?

15 ફેબ્રુઆરી : પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાના ઍર ચીફ માર્શલ બી એસ ધનોઆએ પાકિસ્તાનને જવાબ આપવા માટે ઍર સ્ટ્રાઇકનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવને સરકારે તાત્કાલિક મંજૂરી આપી દીધી.

16-20 ફેબ્રુઆરી : ત્યાર બાદ ઍરફોર્સ અને આર્મીએ હ2રૉન ડ્રોન સાથે નિયંત્રણ રેખા (એલઓસી) પર હવાઈ નિગરાની શરુ કરી દીધી.

20-22 ફેબ્રુઆરી : આ દરમિયાન ભારતીય વાયુસેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સ્ટ્રાઇક માટે સંભવિત સાઇટ્સ નક્કી કરી.

21 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય સલામતી સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ તરફથી ઍૅર સ્ટ્રાઇક માટે લક્ષ્ય નક્કી કરાયું.

22 ફેબ્રુઆરી : ભારતીય વાયુસેનાના 1 સ્ક્વૉડ્રન ટાઇગર્સ તથા 7 સ્ક્વૉડ્રન બૅટલ એક્સિસને સ્ટ્રાઇક મિશન માટે એક્ટિવ કરવામાં આવ્યા. આ ઉપરાંત 2 મિરાજ સ્ક્વૉડ્ર્ન મિશન માટે 12 જેટની પસંદગી કરવામાં આવી.

24 ફેબ્રુઆરી : પંજાબના ભટિંડાથી વૉર્નિંગ જેટ તથા યૂપીના આગ્રાથી મિડ ઍર રિફ્યૂલિંગનું દેશની અંદર ટ્રાયલ કરવામાં આવ્યું.

25 ફેબ્રુઆરી : આ દિવસે ઑપરેશનની શરુઆત થઈ. 12 મિરાજ વિમાનો તૈયાર કરાયા અને મંગળવારે વહેલી સવારે) 3.20 વાગ્યાથી 4.00 વાગ્યા વચ્ચે આ પરાક્રમને અંજામ આપવામાં આવ્યો.

26 ફેબ્રુઆરી : એનએસએ અજિત ડોવાલે પીએમ નરેન્દ્ર મોદીને આ ઑપરેશન વિશે માહિતી આપી.

[yop_poll id=1821]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">