સુપ્રીમ કોર્ટે દરિયાકિનારા પર બનેલા 500 ફલેટની 5 ઈમારતોને તોડવાનો આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવેલા 500 ફલેટોની 5 ઈમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. ઈમારતોના નિર્માણ માટે પ્રતિબંધિત કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં તેને બનાવવાને લીધે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કેરળના કોચ્ચીમાં દરિયાકિનારાની નજીક બનાવેલી આ ઈમારતોને લઈને એક્સપર્ટ કમિટીની સલાહના આધારે આ આદેશ આપ્યો છે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ નવીન સિંહાની બેન્ચે […]

સુપ્રીમ કોર્ટે દરિયાકિનારા પર બનેલા 500 ફલેટની 5 ઈમારતોને તોડવાનો આપ્યો આદેશ
Follow Us:
| Updated on: May 09, 2019 | 3:17 AM

સુપ્રીમ કોર્ટે નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવેલા 500 ફલેટોની 5 ઈમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. ઈમારતોના નિર્માણ માટે પ્રતિબંધિત કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં તેને બનાવવાને લીધે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

કેરળના કોચ્ચીમાં દરિયાકિનારાની નજીક બનાવેલી આ ઈમારતોને લઈને એક્સપર્ટ કમિટીની સલાહના આધારે આ આદેશ આપ્યો છે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ નવીન સિંહાની બેન્ચે કેરળ સ્ટેટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી હાજર રોમી ચાકો તરફથી એકસપર્ટ કમિટીની સલાહને જણાવવામાં આવી હતી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

તેની પર સુપ્રીમ કોર્ટે 1 મહિનાની અંદર ઈમારતોને તોડી પાડવાનો અને તેને સંબંધિત રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ઓગસ્ટ 2006માં મારાડુ મ્યુનિસિપલિટીએ કોચ્ચીમાં બિલ્ડર્સને કોસ્ટ રેગ્યુલેશન ઝોન-3 હેઠળ આવતા કોર્મશિયલ ઈમારતોને બનાવવા માટે મંજૂરી આપી હતી. આ મંજૂરીને આપવામાં ઘણા કારણો સામે આવ્યા છે. તે સિવાય તે જગ્યા પર ઈમારતો બનાવીને પર્યાવરણની સાથે પણ મોટી છેડછાડ છે.

આ પણ વાંચો: આજે ધોરણ 12 સાયન્સનું અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, આ વેબસાઈટ પર 8 વાગ્યાથી જોઈ શકશો ઓનલાઈન

2018માં સુપ્રીમ કોર્ટે એક એક્સપર્ટ કમિટી બનાવવાનો આદેશ આપ્યો હતો. જેથી તેની તપાસ કરી શકાય કે ઈમારતોને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-2 કે 3માં બનાવવામાં આવી છે. કમિટીના રિપોર્ટ મુજબ જે વિસ્તારને લઈને પ્રશ્નો ઉભા થયા છે. તે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-3માં આવે છે. 1991ના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નોટિફિકેશન મુજબ કિનારાના વિસ્તારથી 200 મીટરની અંદર કોઈ પણ પ્રકારની ઈમારત બનાવી શકાય નહી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">