સુપ્રીમ કોર્ટે મુક્ત કર્યા એક સાથે જેલમાં બંધ 40,000 કેદીઓને..

લગભગ 40 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે હુસેનારા ખાતૂન વિરુદ્ધ બિહારના ગૃહ સચિવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દેશની જેલોમાં બંધ 40,000 કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા આદેશ આપ્યો હતો. આ કેસ બાદથી દેશમાં PILની શરૂઆત થઈ હતી. આ અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારો રદ કરવામાં આવે છે અને તે ગરીબી […]

સુપ્રીમ કોર્ટે મુક્ત કર્યા એક સાથે જેલમાં બંધ 40,000 કેદીઓને..
Follow Us:
| Updated on: Aug 02, 2019 | 9:52 AM

લગભગ 40 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે હુસેનારા ખાતૂન વિરુદ્ધ બિહારના ગૃહ સચિવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દેશની જેલોમાં બંધ 40,000 કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા આદેશ આપ્યો હતો. આ કેસ બાદથી દેશમાં PILની શરૂઆત થઈ હતી. આ અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારો રદ કરવામાં આવે છે અને તે ગરીબી અથવા નિરક્ષરતાને કારણે કોર્ટમાં કેસ કરી શકતો નથી, તો તે પોસ્ટકાર્ડ અથવા પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં મોકલી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જો સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે તો જે વ્યક્તિએ પોસ્ટકાર્ડ અથવા પત્ર લખ્યો છે અને તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે, તો PIL તરીકે તેની નોંધ લેશે. આ રીતે સામાન્ય લોકો માટે ન્યાય સરળ બનાવવાનો શ્રેય પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીને જાય છે. વર્ષ 1979માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન ન્યાયાધીશ ભગવતીએ હુસેનારા ખાતૂન કેસમાં સુનાવણી કરી હતી કે ગરીબી અથવા નિરક્ષરતાને કારણે કોઈને ન્યાયથી વંચિત રાખી શકાય નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદની SVP હોસ્પિટલની સિલીંગ તૂટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઉદઘાટન

જ્યારે હુસેનારા ખાતૂન કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો ત્યારે તે ચોકવનારો હતો. આ કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઘણાં કેદીઓ લાંબા સમયથી બિહારની જેલમાં બંધ છે. તેઓ સામે કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી અને ન તો સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ કેદીઓ જે ગુનામાં જેલમાં બંધ તેના કરતા પણ વધારે સમયથી જેલમાં બંધ છે અને ત્યારબાદ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">