ભાજપની આ કાર્યકરે મમતા બેનર્જીનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને જેલ થઈ ગઈ

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો એક વિવાદાસ્પદ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવું ભાજપના કાર્યકરને મોંઘુ પડ્યું છે. પ્રિયંકા શર્માએ આ ફોટો શેર કર્યો અને તેની ધરપકડ કરાઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે પ્રિયંકાને શરતી જામીન આપ્યા હતો. કોર્ટે કહ્યું કે જો પ્રિયંકા માફી માગશે તો તેને જામીન મળી શકશે. કોર્ટે કહ્યું કે પ્રિયંકા જ્યારે જમાનત […]

ભાજપની આ કાર્યકરે મમતા બેનર્જીનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને જેલ થઈ ગઈ
Follow Us:
| Updated on: May 14, 2019 | 11:40 AM

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો એક વિવાદાસ્પદ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવું ભાજપના કાર્યકરને મોંઘુ પડ્યું છે. પ્રિયંકા શર્માએ આ ફોટો શેર કર્યો અને તેની ધરપકડ કરાઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે પ્રિયંકાને શરતી જામીન આપ્યા હતો. કોર્ટે કહ્યું કે જો પ્રિયંકા માફી માગશે તો તેને જામીન મળી શકશે. કોર્ટે કહ્યું કે પ્રિયંકા જ્યારે જમાનત પર છૂટશે ત્યારે પહેલું કામ માફી માગશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વખતે મણિશંકરે જે કહ્યું તેના પર ફરી બોલ્યા કે, મારી ભવિષ્યવાણી સાચી નહોતી

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સમગ્ર મામલો એવો છે કે ભાજપના કાર્યકર પ્રિયંકાએ મમતા બેનર્જીનો એક મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ ધરપકડ કરાઈ હતી અને જેલ હવાલે કરી દીધા હતા. જે બાદ જમાનત પર તેમને છોડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પ્રિયંકાના વકીલને કહ્યું કે તે મમતા બેનર્જીની માફી માગવા માટે તૈયાર છે. ? સાથે કહ્યું કે પ્રિયંકા વિપક્ષી પાર્ટીની કાર્યકર્તા છે અને હાલ દેશમાં ચૂંટણી ચાલી રહી છે. આવા સંજોગોમાં જો તે માફી માગવા તૈયાર હોઈ તો તેને જમાનત મળી શકે છે.

મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ પ્રિયંકાના વકીલે કહ્યું કે ક્રિમિનલ લોમાં આ પ્રકારની માફીનો કોઈ કાયદો નથી. જેના પર જસ્ટિસ ઈન્દીરા બેનર્જીએ પણ કહ્યું કે અમે પણ એ જ કહી રહ્યા છીએ કે અપરાધના મામલામાં કેસ અને માફી બંને અલગ વસ્તુ છે. પરંતુ તમારી અભિવ્યક્તિની આઝાદી ત્યાં પૂરી થઈ જાય છે. જ્યા બીજા વ્યક્તિની અભિવ્યક્તિ શરૂ થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">