જાણો કોણ છે SC ના એ 5 જજ જે 150 વર્ષ જુના અયોધ્યા કેસનો સંભળાવશે અંતિમ ફેસલો, જુઓ VIDEO
સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ થઈ છે. વર્ષોથી ચાલતા આ કેસની છેલ્લી સુનાવણી છેલ્લા 40 દિવસમાં પૂર્ણ થઈ છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો વતી ઉગ્ર દલીલો કરવામાં આવી હતી. 40 દિવસની ચર્ચા પછી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આખા દેશની ચુકાદા પર નજર છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની […]
સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ થઈ છે. વર્ષોથી ચાલતા આ કેસની છેલ્લી સુનાવણી છેલ્લા 40 દિવસમાં પૂર્ણ થઈ છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો વતી ઉગ્ર દલીલો કરવામાં આવી હતી. 40 દિવસની ચર્ચા પછી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આખા દેશની ચુકાદા પર નજર છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની બંધારણની બેંચે આ મામલે સુનાવણી કરી હતી અને હવે આ જ ખંડપીઠ ઐતિહાસિક ચુકાદો આપશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3350, જાણો જુદા-જુદા પાકોના ભાવ