Subhash Chandra Bose Jayanti: PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો

સ્વતંત્રતા સેનાની નેતાજી Subhash Chandra Boseની 125 જન્મ જયંતિના અવસરે કોલકતાના વિક્ટોરિયા મેમોરિયલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Subhash Chandra Bose Jayanti: PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 23, 2021 | 11:31 PM

સ્વતંત્રતા સેનાની નેતાજી Subhash Chandra Boseની 125 જન્મ જયંતિના અવસરે કોલકતાના વિક્ટોરિયા મેમોરિયલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પીએમ મોદી સહિત પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે કોલકત્તા આવવું મને ભાવુક બનાવી દે છે. પીએમ મોદીએ ક્હ્યું કે  બાળપણમાં જ્યારે નેતાજી Subhash Chandra Boseનું નામ સાંભળ્યુ, હું કોઈપણ પરિસ્થતિમાં રહ્યો, પરંતુ આ નામે મારામાં એક નવી ઉર્જા ભરી દીધી.

1.  પીએમ મોદીએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ ભારતના સપનાને એક નવી દિશા આપી હતી. તેમણે અંગ્રેજોને ક્હ્યું હતું કે તમારી જોડેથી હું આઝાદી  માંગીશ નહીં છીનવીને લઈશ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

2. પીએમ મોદીએ નેતાજીની ઉર્જા, આદર્શ, તપસ્યા, ત્યાગ દેશના દરેક યુવાન માટે પ્રેરણા છે.

3. પીએમ મોદીએ કહ્યું કે ભારત નેતાજીની પ્રેરણાથી આગળ વધી રહ્યો છે. અમારા બધાની ફરજ છે કે તેમનું યોગદાન દરેક પેઢી યાદ રાખે. તેમજ હવેથી દર 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

4. પીએમ મોદીએ કહ્યું આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. તેવા સમયે નેતાજીનું જીવન, તેમના અનેક કાર્ય, તેમના નિર્ણય અમારા બધા માટે પ્રેરણા છે.

5. પીએમ  મોદીએ કહ્યું કે વિશ્વ યુદ્ધના માહોલમાં દેશો વચ્ચે સતત બદલાતા રસ્તા વચ્ચે નેતાજી દરેક દેશમાં જઈને ભારત માટે સમર્થન માંગતા હતા. કારણ કે ભારત આઝાદ થઈ શકે. તમે અને આપણે આજે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.

6. પીએમ  મોદીએ કહ્યું કે  દેશ પીડિત, વંચિત, આપણા ખેડૂતો, દેશની મહિલાને સશક્ત કરવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. આજે દરેક ગરીબને મફતમાં ઈલાજની સુવિધા મળી રહી છે.

7. પીએમ  મોદીએ કહ્યું કે નેતાજીએ ક્હ્યું હતું કે આઝાદ ભારતના સપના પર ક્યારેય ભરોસો ના ગુમાવતા. દુનિયામાં એવી કોઈ તાકાત નથી, જે ભારતને આઝાદ થવાથી રોકી શકે.

8. નેતાજી જે સ્વરૂપમાં અમે આપણે જોઈએ રહ્યા છે આપણને આશીર્વાદ આપી રહ્યા છે. જે ભારતની તેમણે કલ્પના કરી હતી, એલએસીથી લઈને એલઓસી સુધી દુનિયા ભારતનું નવું સ્વરૂપ જોઈ રહ્યું છે.

9. પીએમ મોદીએ કહ્યું જે પણ સ્થળેથી ભારતની સંપ્રભુતાને પડકાર ફેંકવામાં આવે છે, ભારત તેનો જડબાતોડ જવાબ આપે છે.

10. નેતાજી આત્મનિર્ભર ભારતના સપનાની સાથે સોનાર બાંગ્લાના પણ મોટા પ્રેરણા સ્ત્રોત છે. જે ભૂમિકા નેતાજીએ દેશની આઝાદીમાં નિભાવી હતી તે ભૂમિકા પશ્ચિમબંગાળે આત્મનિર્ભર ભારતમાં નિભાવવી પડશે.

આ પણ વાંચો: MORBI: સરતાનપરની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની ધરપકડ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">