કોરોના વેક્સિનની અફવાઓને લઈને બોલ્યા હેલ્થ મિનિસ્ટર ડો. હર્ષવર્ધન, વૉટ્સઅપ યુનિવર્સિટી પર ન આપો ધ્યાન

આરોગ્યમંત્રીએ કોરોના રસી વિશે કહ્યું છે કે, આગામી દિવસોમાં લગભગ બે ડઝન રસી આવી શકે છે. તેમણે કહ્યું કે 7 વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.

કોરોના વેક્સિનની અફવાઓને લઈને બોલ્યા હેલ્થ મિનિસ્ટર ડો. હર્ષવર્ધન, વૉટ્સઅપ યુનિવર્સિટી પર ન આપો ધ્યાન
Dr. Harsh Vardhan
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 30, 2021 | 5:28 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન મંગળવારે પત્ની સાથે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. આ દરમિયાન તેમણે લોકોને રસી વિશે ફેલાતી તમામ અફવાઓ પ્રત્યે સાવચેત રહેવાની અપીલ પણ કરી હતી. ડો.હર્ષવર્ધને કહ્યું, ‘કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોઈને પણ આડઅસરની લાગણી ન થઈ. ભારતની બંને કોરોના રસી સલામત અને અસરકારક છે. કોરોના રસીને લઈને લોકોના મનમાં અનેક શંકાઓ છે. હું લોકોને અપીલ કરું છું કે વોટ્સએપ યુનિવર્સિટીમાં વાઇરલ થતા સંદેશાઓ પર વિશ્વાસ ન કરો. ‘

કોરોના રસી લીધા પછી પણ ડો.હર્ષ વર્ધન દ્વારા ચેપના કેસો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. રસી લીધા પછી પણ, જો કોઈ કોરોનાથી સંક્રમિત, તો પછી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર બહુ ઓછી રહી છે. આ ઉપરાંત, જે લોકો રસી લીધા પછી કોરોના ભોગ બન્યા છે તેમને આઇસીયુ વોર્ડમાં પ્રવેશ આપવો પડતો નથી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
Dr. Harshvardhan

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને મંગળવારે કોરોના રસીનો બીજો ડોઝ પત્ની સાથે લીધો

2જી માર્ચે જ પત્ની સાથે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને મંગળવારે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. તેઓ તેની પત્ની નૂતન ગોયલ સાથે રસીનો બીજો ડોઝ લેવા ગયા હતા. બંનેને દિલ્હી હાર્ટ અને લંગ ઇન્સ્ટિટ્યૂટમાં રસી આપવામાં આવી હતી. અગાઉ, આરોગ્ય મંત્રી અને તેમની પત્નીએ 2 માર્ચે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસીની પ્રથમ માત્રા લીધા પછી ડો હર્ષવર્ધનએ કહ્યું કે તેમને અને તેમની પત્નીને કોવાક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. તેમણે એમ પણ કહ્યું કે રસી લીધા બાદ કોઈ સમસ્યા નડી નથી અને કોવિડ સામેની લડતમાં આ રસી જીવનરેખા તરીકે કામ કરશે.

આગામી દિવસોમાં બજારમાં બે ડઝન રસી આવશે

આરોગ્યમંત્રીએ કોરોના રસી વિશે કહ્યું છે કે, આગામી દિવસોમાં લગભગ બે ડઝન રસી આવી શકે છે. તેમણે કહ્યું કે 7 વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. આમાંના ઘણા એડવાન્સ તબક્કામાં છે. લગભગ બે ડઝન રસી પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલમાં છે. તેમણે કહ્યું કે દેશમાં 430 જિલ્લાઓ છે, જ્યાં છેલ્લા 28 દિવસથી કોરોનાનો કોઈ કેસ જોવા મળ્યો નથી. હાલની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આપણે કોરોના વિશે ગંભીર રહેવું પડશે, કોરોનાને હળવાશથી લેવો ઘણો ખતરનાક સાબિત થશે.

આ પણ વાંચો : Surat Corona Latest: હીરાબજારમાં કોરોનાને અંકુશમાં લેવા CCTVનો સહારો, સુચનાનું પાલન કરાવવા તંત્ર મેદાનમાં

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">