100 કરોડ ડોઝ: કોંગ્રેસમાં ઘમાસાણ, શશિ થરૂરે સરકારને શ્રેય આપ્યો તો પવન ખેડાએ ગણાવ્યું અપમાન

ભારતે ગુરુવારે 100 કરોડ કોરોના ડોઝનો લક્ષ્ય હાસંલ કર્યો છે. એક મોટી ઉપલબ્ધી મેળવી છે. તેના પર પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે ટ્વીટ કર્યું કે આ તમામ ભારતીયો માટે ગર્વનો વિષય છે જેનો શ્રેય સરકારને આપવામાં આવવો જોઈએ.

100 કરોડ ડોઝ: કોંગ્રેસમાં ઘમાસાણ, શશિ થરૂરે સરકારને શ્રેય આપ્યો તો પવન ખેડાએ ગણાવ્યું અપમાન
Shashi Tharoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:10 PM

ભારતે 100 કરોડ કોરોના વેક્સિન (Corona Vaccine) ડોઝની ઉપલબ્ધી હાસિલ કરી છે, ત્યારે સરકારના વખાણ થઈ રહ્યા છે. પરંતુ તેને લઈને કોંગ્રેસમાં અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. એક તરફ જ્યાં સાંસદ શશી થરૂરે(Shashi Tharoor) સરકારને તેનો શ્રેય આપ્યો છે તો બીજી તરફ પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ તેને સરકારની અવ્યવસ્થાનો શિકાર લોકોનું અપમાન ગણાવ્યું.

થરૂરે આપ્યો સરકારને શ્રેય

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ગુરૂવારે કહ્યું કે 100 કરોડ ડોઝ લગાવવા એક મોટી ઉપલબ્ધી છે અને તેનો શ્રેય સરકારને આપવો જોઈએ. પરંતુ પાર્ટી પ્રવક્તા પવન ખેડા(Pawan Kheda)એ તેને લઈ કેન્દ્ર સરકારને ઘેરી છે. તેઓએ 100 કરોડ વેક્સિનેશનની ઉપલબ્ધીની વાતને અવ્યવસ્થાનો શિકાર અને મૃત્યુ પામનાર લોકો તથા તેમના પરિવારનું અપમાન ગણાવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ભારતે ગુરુવારે 100 કરોડ કોરોના ડોઝનો લક્ષ્ય હાસિલ કર્યો છે. એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. તેના પર પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે ટ્વીટ કર્યું કે, આ તમામ ભારતીયો માટે ગર્વનો વિષય છે જેનો શ્રેય સરકારને આપવામાં આવવો જોઈએ. તિરૂવનંતપુરમના લોકસભા સાંસદ થરૂરે કહ્યું કે, બીજી કોવિડ લહેરમાં ગંભીર અવ્યવસ્થા અને વેક્સિનેશનની નિષ્ફળતા બાદ સરકારે હવે આંશિક રૂપથી ખુદને સુધારી છે. સરકાર પોતાની અગાઉની નિષ્ફળતાઓ માટે હજુ પણ જવાબદાર છે.

ખેડાએ ગણાવ્યું પીડિતોનું અપમાન

થરૂરના ટ્વીટને ટેગ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ખેડાએ કહ્યું કે સરકારને શ્રેય આપવો એ લાખો પરિવારોનું અપમાન છે, જે મોટાપાયે કોવિડ અવ્યવસ્થા બાદના અસરો અને આડઅસરોથી પીડિત છે. શ્રેય માંગતા પહેલા વડાપ્રધાને એ પરિવારોની માફી માંગવી જોઈએ. તેનો શ્રેય વૈજ્ઞાનિકો અને તબીબોને જાય છે.

આ પણ વાંચો: Aryan Khan Drug Case: જાણો ડ્રગના કેસમાં જામીન મેળવવાના કેમ ખૂબ મુશ્કેલ હોય છે, જાણો એક્ટની તાકાત

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">