Sharad Pawar in Hospital: પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શરદ પવારને હૉસ્પિટલમાં ખસેડાયા, 31 માર્ચે થશે સર્જરી

Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી.

Sharad Pawar in Hospital: પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શરદ પવારને હૉસ્પિટલમાં ખસેડાયા, 31 માર્ચે થશે સર્જરી
Sharad Pawar
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 29, 2021 | 4:13 PM

Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. એનસીપી નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને શરદ પવારની તબિયત ખરાબ થવાની જાણકારી આપી છે. શરદ પવારને 31 માર્ચે ફરી એડમિટ કરવામાં આવશે અને એક સર્જરી પણ કરવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નવાબ મલિકે ટ્વીટ કર્યુ કે એનસીપી ચીફ શરદ પવારની રવિવારે સાંજે તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને ચેક-અપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હેલ્થ ચેક-અપ બાદ ખબર પડી કે તેમને ગાલ બ્લેડરમાં કંઈક તકલીફ છે. તેઓ પહેલેથી જ બ્લડ થીનર દવાઓ લઈ રહ્યા છે, જો કે આ સામે આવતા તેમણે બંધ કરી દીધું છે. આગામી 31 માર્ચના દિવસે તેમની એન્ડોસ્કોપી સર્જરી કરવામાં આવી હતી. શરદ પવારનો સાર્વજનિક કાર્યક્રમ આગામી સૂચના સુધી સ્થગિત છે. આપને જણાવી દઈએ કે હાર્ટની બિમારીવાળા લોકોને જિંદગીભર બ્લડ થીનર દવાઓનો ઉપયોગ કરવો પડે છે.

કેન્સરની જંગ જીત્યા છે

મહત્વપૂર્ણ છે કે એગ્રીકલ્ચર મિનિસ્ટર શરદ પવારે કેન્સર વિરુદ્ધ જંગ જીતી છે. વર્ષ 2004 લોકસભા ચૂંટણી દરમ્યાન તેમને કેન્સર હોવાની જાણ થઈ હતી. તેઓ ઈલાજ માટે અમેરિકા ગયા હતા. જો કે ભારતના જ કેટલાક ડૉક્ટરો પાસેથી ઈલાજ કરાવવાની સલાહ આપીને તેમને પાછા મોકલી દીધા હતા. કેન્દ્રીય મંત્રી રહ્યા તે દરમ્યાન 36 વાર રેડિએશન ટ્રીટમેન્ટ લીધી હતી.

જાણકારી પ્રમાણે સવારે 9થી2 વાગ્યા સુધી શરદ મંત્રાલયમાં રહેતા હતા અને 2.30 વાગ્યે એપોલો હોસ્પિટલમાં કીમોથેરેપી લેતા હતા. એક સમયે ડૉક્ટરે હાર માની લીધી હતી અને કહ્યું હતુ કે તેમની પાસે માત્ર 6 મહીનાનો સમય વધ્યો છે. શરદ પવાર લોકોને તમાકુ ન ખાવાની સલાહ પણ આપે છે કારણ કે તેનાથી સૌથી વધારે કેન્સર થવાની આશંકા છે.

આ પણ વાંચો: West Bengal Assembly Election 2021: નંદીગ્રામ જીતવા મમતા બેનર્જીનો હોળીના દિવસે વ્હીલચેર પર રોડ શો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">