Agustawestland Scam: આરોપી મિશેલનો ભાગવાનો ખતરો, SCએ રદ કરી અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપીની જામીન અરજી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેના આધાર પર જામીનની માંગ કરવામાં આવી છે, તેનો સ્વીકાર કરવામાં આવી શકતો નથી. બેન્ચને આરોપી કિશ્ચયન મિશેલના વકીલે કહ્યું 2 ડિસેમ્બર 2018એ તેનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.

Agustawestland Scam: આરોપી મિશેલનો ભાગવાનો ખતરો, SCએ રદ કરી અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપીની જામીન અરજી
Supreme CourtImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 6:15 PM

સુપ્રીમ કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં આરોપી કિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજીને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આરોપીને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવાની છુટ આપી છે. CJI ડીવાય ચંદ્રચૂડની બેન્ચે આરોપી મિશેલ જેમ્સની જામીન અરજી રદ કરતા આરોપીને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરવાની છુટ આપી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેના આધાર પર જામીનની માંગ કરવામાં આવી છે, તેનો સ્વીકાર કરવામાં આવી શકતો નથી. બેન્ચને આરોપી કિશ્ચયન મિશેલના વકીલે કહ્યું 2 ડિસેમ્બર 2018એ તેનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી તે જેલમાં છે. IPC કલમ 405, 420 અને POCAની કલમ 8ના ગુન્હા માટે પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. મિશેલના વકીલે કહ્યું કે કલમ 8 હેઠળ વધારેમાં વધારે 5 વર્ષની સજા છે. મારા અસીલ ભારતમાં 4 વર્ષ 2 મહિનાથી જેલમાં છે. ત્યારે UAEમાં 120 દિવસ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 8માં 2014 અને 2018માં સુધારો થયો હતો. અમારે જોવાનું છે કે તમને કયું લાગુ પડશે.

આ પણ વાંચો: રેપ અને મર્ડર કેસમાં સજા કાપી રહેલા રામ રહીમે મ્યુઝિક વીડિયો સોંગ લોન્ચ કર્યું, વિપક્ષે કહ્યુ- આ કેવા પ્રકારની સજા છે?

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આરોપીના વકીલે શું કહ્યું?

આરોપી મિશેલના વકીલે કહ્યું કે ગુન્હો 2014 પહેલા થયો. આ પહેલા FIR દાખલ કરવામાં આવી. ત્યારે સુધારા પહેલાની જોગવાઈ લાગુ થશે. 2013થી કેસમાં તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી તપાસ પુરી થઈ નથી. મિશેલ 4 વર્ષ કરતા વધારે સમયથી જેલમાં પસાર કરી ચૂક્યો છે.

સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે શા માટે બે વિશેષ રજા અરજીઓ દાખલ કરવામાં આવી છે? આરોપી મિશેલના વકીલે જણાવ્યું કે એક અરજી ED અને બીજી CBI કેસ મામલે દાખલ કરવામાં આવી છે. વકીલે આગળ કહ્યું કે IPCની કલમ 420 મિશેલ પર લાગુ થતી નથી, કારણ કે મિશેલે કોઈની સાથે છેતરપિંડી કરી નથી.

તપાસ એજન્સીઓએ શું કહ્યું?

આરોપી મિશેલના વકીલે કહ્યું કે કેસમાં પ્રત્યાર્પણ કરેલા બીજા આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને પુછ્યુ કે મિશેલની જામીનનું શું થશે? 4 વર્ષથી વધારે સમયથી જેલમાં છે. તમે કેટલા દિવસ તેને જેલમાં રાખશો, તમારે કોઈ સમય બતાવવો પડશે.

તપાસ એજન્સીઓ તરફથી હાજર થયેલા વકીલે કહ્યું કે હાઈકોર્ટ જામીનને રદ કરી ચૂક્યુ છે. જ્યારે તપાસ પુરી થઈ જશે. ત્યારબાદ અમને કોઈ વાંધો નથી. કેસમાં 322 સાક્ષી છે, જેમની પણ તપાસ કરવાની છે.

CJI ચંદ્રચૂડે મિશેલના વકીલને પુછ્યુ કે મિશેલનો ભાગી જોવાનો ખતરો છે. તેને લઈ તમે કેવી રીતે આશ્વસ્ત કરશો કે મિશેલ ભાગશે નહીં. જવાબમાં આરોપી મિશેલના વકીલે કહ્યું કે સીબીઆઈના અધિકારીઓએ 3 વખત દુબઈ આવીને પુછપરછ કરી છે. મિશેલે તપાસમાં હંમેશા સહયોગ કર્યો છે. સીબીઆઈએ કબૂલાતનું નિવેદન આપવા જણાવ્યું હતું જેનો મિશેલે વિરોધ કર્યો હતો.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">