મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણઃ NCP નેતા અજીત પવારે કહ્યું કે, શિવસેનાના સંજય રાઉતે મારો સંપર્ક કર્યો છે

મહારાષ્ટ્રમાં ખેંચતાણ ચાલુ છે. શિવસેના નેતા સંજય રાઉત હવે NCPના પ્રમુખ શરદ પવારના ભત્રીજી અને નેતા અજીતનો સંપર્ક કર્યો છે. તો શિવસેનાએ ફરી એક વખત સામનામાં સ્પષ્ટ કરી દીધુ છે કે, જો ભાજપ 50-50નો ફોર્મ્યૂલાની વાત માનશે નહીં તો, અન્ય પાર્ટી સાથે વિકલ્પ સાથે જઈ શકે છે. આ પણ વાંચોઃ WhatsApp જાસૂસી કાંડ પર કોંગ્રેસનો […]

મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણઃ NCP નેતા અજીત પવારે કહ્યું કે, શિવસેનાના સંજય રાઉતે મારો સંપર્ક કર્યો છે
Follow Us:
| Updated on: Nov 03, 2019 | 1:37 PM

મહારાષ્ટ્રમાં ખેંચતાણ ચાલુ છે. શિવસેના નેતા સંજય રાઉત હવે NCPના પ્રમુખ શરદ પવારના ભત્રીજી અને નેતા અજીતનો સંપર્ક કર્યો છે. તો શિવસેનાએ ફરી એક વખત સામનામાં સ્પષ્ટ કરી દીધુ છે કે, જો ભાજપ 50-50નો ફોર્મ્યૂલાની વાત માનશે નહીં તો, અન્ય પાર્ટી સાથે વિકલ્પ સાથે જઈ શકે છે.

આ પણ વાંચોઃ WhatsApp જાસૂસી કાંડ પર કોંગ્રેસનો સરકાર પર નવો આક્ષેપ, પ્રિયંકા ગાંધીના મોબાઈલ પર પણ આવ્યો મેસેજ

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો અજીત પવારે કહ્યું કે, મને થોડા સમય પહેલા સંજય રાઉતનો સંદેશો મળ્યો છે. હું મિટિંગમાં હતો જેથી જવાબ આપી શક્યો નથી. અને મને નથી ખબર કે તેમણે મેસેજ શા માટે મોકલ્યો છે. પરિણામ બાદ આ પહેલી વખત તેમણે સંદેશો મોકલ્યો છે. હું તેમને કોલ કરીશ અને વાત કરીશ.

महाराष्ट्र में सियासी खींचतान जारी, NCP नेता अजीत पवार बोले- संजय राउत ने मुझे फोन किया, अब मैं उन्हें...

અજીતે ગઠબંધન વિશે પણ વાત કરી કે, પાર્ટનરશિપનો કોઈપણ નિર્ણય માત્ર શરદ પવાર દ્વારા લેવાશે. તો શરદ પવાર સોમવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની મુલાકાત કરી શકે છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">