અજાણતા થઈ ભૂલ… મુસાફરીની શરતોનું ઉલ્લંઘન કરવા પર રોબર્ટ વાડ્રાએ માંગી માફી

આ પહેલા કોર્ટે રોબર્ટ વાડ્રાના (Robert Vadra) એ ખુલાસાને સ્વીકાર કરવાનો ના પાડી હતી કે તેઓ મેડિકલ ઈમરજન્સી માટે દુબઈમાં રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે વાડ્રાને નોટિસ જાહેર કરીને તેમને જવાબ માંગ્યો છે.

અજાણતા થઈ ભૂલ... મુસાફરીની શરતોનું ઉલ્લંઘન કરવા પર રોબર્ટ વાડ્રાએ માંગી માફી
Robert Vadra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 7:27 PM

દિલ્હીની અદાલતે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી કરવાની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ખરેખર ઈડીએ રોબર્ટ વાડ્રા (Robert Vadra) સામે મુસાફરી સંબંધિત નિર્ધારિત શરતોનું ઉલ્લંઘન કરવાના અરોપમાં તેમની જમા કરેલી એફડી જપ્ત કરવાની અને કાર્યવાહીની માંગ કરી છે. આ કેસમાં વાડ્રાએ કોર્ટ સમક્ષ બિનશરતી માફીની ઓફર કરી હતી, જ્યારે ઈડીએ કહ્યું હતું કે તેમની સામે કાર્યવાહી શરૂ થવી જોઈએ. એક એફિડેવિટમાં વાડ્રાએ જણાવ્યું હતું કે તેને અજાણતામાં ભૂલ કરી હતી અને મુસાફરીની પરવાનગી માંગતી અરજીમાં “દુબઈ માટે” લખવાને બદલે “વાયા દુબઈ” લખ્યું હતું. મની લોન્ડરિંગ કેસમાં વાડ્રા હાલમાં જામીન પર બહાર છે.

કોર્ટે વાડ્રાની સ્પષ્ટતા સ્વીકારવાની ના પાડી

આ પહેલા કોર્ટે વાડ્રાના એ ખુલાસાને સ્વીકાર કરવાની ના પાડી હતી કે તેઓ મેડિકલ ઈમરજન્સી માટે દુબઈમાં રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે વાડ્રાને નોટિસ જાહેર કરીને તેમને જવાબ માંગ્યો છે કે મુસાફરી સંબંધિત શરતોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની એફડી શા માટે જપ્ત ન કરવી જોઈએ. કોર્ટે કારણ બતાવો નોટિસ જાહેર કરતા કહ્યું કે તે રોબર્ટ વાડ્રાના ખુલાસાને સ્વીકારી શકે નહીં.

કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે “હું એફિડેવિટના પેરા 5માં સમાયેલ એકમાત્ર સ્પષ્ટિકરણ પર અરજદારના દાવાને સ્વીકારવામાં અસમર્થ છું કે અરજદારને યુએઈથી યુકે સુધીના પ્રવાસ દરમિયાન યુએઈમાં રહેવાની તબીબી આવશ્યકતાઓને કારણે ફરજ પડી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોર્ટે કહ્યું હતું કે, વાડ્રા 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી દુબઈમાં રોકાયા હતા અને ત્યારબાદ 29 ઓગસ્ટના રોજ લંડન ગયા હતા, જ્યારે તેઓ નિર્ધારિત શરતો અનુસાર દુબઈમાં રહેવાના ન હતા. કોર્ટે આ માટે 22 ઓગસ્ટના રોજ પ્રવાસના કાર્યક્રમ અને મુસાફરીની ટિકિટની કોપી આપી હતી. વાડ્રા દ્વારા માંગવામાં આવેલી પરવાનગી બાદ તેમને 12 ઓગસ્ટે સંયુક્ત આરબ અમીરાત, સ્પેન અને ઈટાલી થઈને ચાર અઠવાડિયા માટે બ્રિટન જવાની મંજૂરી આપવામાં આવી હતી.

વાડ્રાએ પરત ફર્યા બાદ તેમના એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની આગળની યાત્રા શરૂ કરતા પહેલા યુએઈમાં રોકાયા હતા કારણ કે તેમના ડાબા પગમાં ડીપ વેન થ્રોમ્બોસિસ (ડીવીટી) હતો અને તેમને લાંબા અંતરની ફ્લાઈટ્સ વચ્ચે યોગ્ય આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">