પ્રશાંત કિશોર પર RJDનો આક્ષેપ, ભાજપ માટે કામ કરે છે PK, પદયાત્રા પર ઉઠાવ્યા સવાલ

જેડીયુ(JDU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહે કહ્યું કે બિહારના લોકો જાણે છે કે નીતિશ કુમાર(Nitish Kumar)ના શાસનમાં કેટલી પ્રગતિ થઈ છે અમને પ્રશાંત કિશોરના પ્રમાણપત્રની જરૂર નથી.

પ્રશાંત કિશોર પર RJDનો આક્ષેપ, ભાજપ માટે કામ કરે છે PK, પદયાત્રા પર ઉઠાવ્યા સવાલ
Prashant Kishor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 9:29 AM

બિહાર(Bihar)ના મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)ની પાર્ટી JDU (JDU)એ તેના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર(Prashant Kishor) પર ભાજપ વતી કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જેડીયુએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તેમના બહુ પ્રચારિત જન સૂરજ અભિયાન માટે ભંડોળનો સ્ત્રોત શું છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે કિશોરની રાજ્યવ્યાપી પદયાત્રાની નિંદા કરતા કહ્યું કે બિહારના લોકો જાણે છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના શાસનમાં કેટલી પ્રગતિ થઈ છે. અમને પ્રશાંત કિશોરના પ્રમાણપત્રની જરૂર નથી.

લલન સિંહે કહ્યું કે પ્રશાંત કિશોર ભલે તેમના પ્રચાર માટે કોઈ પણ નામ આપે પરંતુ એવું લાગે છે કે તેઓ ભાજપ વતી કામ કરી રહ્યા છે. કેટલી વાર સુસ્થાપિત રાજકીય પક્ષો આખા પાનાની જાહેરાતો આપતા જોવા મળ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રશાંત કિશોરે પોતાની પદયાત્રા માટે આ કર્યું હતું. તેમણે સવાલ કર્યો કે આવકવેરા વિભાગ, સીબીઆઈ કે ઈડી શા માટે સંજ્ઞાન નથી લઈ રહ્યા.

જેડીયુની ટિપ્પણી ભાજપના રાજ્ય પ્રવક્તા નિખિલ આનંદના નિવેદનના એક દિવસ બાદ આવી છે. નિખિલ અનીદે કહ્યું હતું કે પ્રશાંત કિશોર રાજકીય વચેટિયા છે, તેમની નીતિશ કુમાર સાથે આંતરિક સમજૂતી છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

તમને જણાવી દઈએ કે બિહારના બક્સર જિલ્લાના રહેવાસી પ્રશાંત કિશોરે તમામ પ્રકારના રાજકારણીઓ સાથે કામ કર્યું છે. કિશોરે દાવો કર્યો છે કે તેણે વ્યાવસાયિક રાજકીય પરામર્શ છોડી દીધું છે અને પોતાના ગૃહ રાજ્ય બિહારને બદલવા માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા છે. જો કે, રાજ્યના નેતાઓ દ્વારા તેમના પગલાને શંકાની નજરે જોવામાં આવે છે.

પ્રશાંત કિશોરને ત્યારે મોટી ઓળખ મળી જ્યારે તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પ્રચારને સંભાળ્યો, જેમાં ભાજપને પ્રથમ વખત બહુમતી મળી. એક વર્ષ પછી, તેમણે JD(U) ના મહાગઠબંધન, લાલુ પ્રસાદની RJD અને કોંગ્રેસને બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત અપાવવામાં મદદ કરી, ભાજપને હરાવી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">