તિરુપતિ બાલાજી મંદિરમાં દાનનો વરસાદ, 5 મહિનામાં 140 કરોડ રુપિયાની આવક

તિરૂપતિ બાલાજી મંદિરનો સમાવેશ ભારતના એવા મંદિરોમાં થાય છે જેને દાનમાં મોટી રકમ મળે છે. ભારતના ટોપ 10 દાન મેળવતા મંદિરોમાં તિરુપતિ બાલાજીનો સમાવેશ થાય છે.  તિરુપતિ બાલાજીમાં દાનનો વરસાદ થયો છે અને આંકડો સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થઈ શકે.  5 મહિનામાં આશરે 140 કરોડ રુપિયાનું દાન મંદિરને પ્રાપ્ત થયું છે.  જેમાં 3098 કિલો ચાંદીનો […]

તિરુપતિ બાલાજી મંદિરમાં દાનનો વરસાદ, 5 મહિનામાં 140 કરોડ રુપિયાની આવક
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 5:16 PM

તિરૂપતિ બાલાજી મંદિરનો સમાવેશ ભારતના એવા મંદિરોમાં થાય છે જેને દાનમાં મોટી રકમ મળે છે. ભારતના ટોપ 10 દાન મેળવતા મંદિરોમાં તિરુપતિ બાલાજીનો સમાવેશ થાય છે.  તિરુપતિ બાલાજીમાં દાનનો વરસાદ થયો છે અને આંકડો સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થઈ શકે.  5 મહિનામાં આશરે 140 કરોડ રુપિયાનું દાન મંદિરને પ્રાપ્ત થયું છે.  જેમાં 3098 કિલો ચાંદીનો પણ સમાવેશ થાય  છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  દેશના 10 મંદિર પાસે છે એટલાં રુપિયા કે જો ભારતના દરેક પરિવારને 10 કરોડ રુપિયા આપવામાં આવે તો પણ મંદિરોનો ખજાનો ખાલી ન થાય!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">