તિરુપતિ બાલાજી મંદિરમાં દાનનો વરસાદ, 5 મહિનામાં 140 કરોડ રુપિયાની આવક
તિરૂપતિ બાલાજી મંદિરનો સમાવેશ ભારતના એવા મંદિરોમાં થાય છે જેને દાનમાં મોટી રકમ મળે છે. ભારતના ટોપ 10 દાન મેળવતા મંદિરોમાં તિરુપતિ બાલાજીનો સમાવેશ થાય છે. તિરુપતિ બાલાજીમાં દાનનો વરસાદ થયો છે અને આંકડો સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થઈ શકે. 5 મહિનામાં આશરે 140 કરોડ રુપિયાનું દાન મંદિરને પ્રાપ્ત થયું છે. જેમાં 3098 કિલો ચાંદીનો […]
તિરૂપતિ બાલાજી મંદિરનો સમાવેશ ભારતના એવા મંદિરોમાં થાય છે જેને દાનમાં મોટી રકમ મળે છે. ભારતના ટોપ 10 દાન મેળવતા મંદિરોમાં તિરુપતિ બાલાજીનો સમાવેશ થાય છે. તિરુપતિ બાલાજીમાં દાનનો વરસાદ થયો છે અને આંકડો સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થઈ શકે. 5 મહિનામાં આશરે 140 કરોડ રુપિયાનું દાન મંદિરને પ્રાપ્ત થયું છે. જેમાં 3098 કિલો ચાંદીનો પણ સમાવેશ થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો