રાષ્ટ્રગાનમાંથી સિંધ શબ્દ હટાવો, કેમ કે અમે પાકિસ્તાનના યશગાન નહીં ગાઇએઃ ગાઝીપુર મૌલાનાની CM યોગીને અપીલ

ગાઝીપુરના (Gazipur) મહમુદાબાદના નિવાસી મૌલાના અનવર હૂસૈન સિદ્દીકીએ કહ્યું કે પાકિસ્તાન ભારતનો દુશ્મન દેશ છે અને અમે તેના ગુણગાન નહીં ગાઇએ. આ શબ્દો હટાવીને કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરવાની હું અપીલ કરું છું.

રાષ્ટ્રગાનમાંથી સિંધ શબ્દ હટાવો, કેમ કે અમે પાકિસ્તાનના યશગાન નહીં ગાઇએઃ ગાઝીપુર મૌલાનાની CM યોગીને અપીલ
Gazipur Maulana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 9:20 AM

ઉત્તર પ્રદેશમાં થોડા દિવસોથી મદરેસાઓમાં રાષ્ટ્રગાન ગાવાનો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. જે સંદર્ભે જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ કડીમાં ગાઝીપુરના (Gazipur)  મહમૂદાબાદ જિલ્લાના નિવાસી મૌલાના અનવર હુસૈન સિદ્દીકીએ કહ્યું હતું કે રાષ્ટ્રગાનમાંથી (National Anthem )સિંધ શબ્દ હટાવી દો, કારણ કે અમે (Pakistan)પાકિસ્તાનનું યશગાન નથી કરી શકતા. મૌલાના એ રાષ્ટ્રગાન ગાવાના સર્કયુલરનું સ્વાગત કર્યુ, પરંતુ સિંધ શબ્દ હટાવવા માંગણી કરી હતી. તેમણે અપીલ કરી હતી કે સિંધ શબ્દને હટાવીને રાષ્ટ્રગાનમાં કોઈ બીજો શબ્દ ઉમેરવામાં આવે તે સારું હશે. જોકે તે દરમિયાન મદરેસામાં રાષ્ટ્રગાનના નવા નિયમને લઇને કોઈ આપત્તિ નોંધાઈ નથી. તેમણે આ મુદેે કહ્યું હતું કે અમે દુશ્મન દેશના ગુણગાન નહીં ગાઇએ માટે  રાષ્ટ્રગાનમાંથી સિંધ શબ્દ હટાવો,

મૌલાના અનવર હુસૈન સિદ્દીકીએ જણાવ્યું હતું કે “ઉત્તર પ્રદેશના વજીર-એ-આલાનો આદેશ છે અને અમે તેમના આદેશનો ઇસ્તકબાલ કરીએ છીએ” જોકે તેમણે ઉમેર્યુ હતું કે હું તેમને વિનંતી કરું છું કે પાકિસ્તાન ભારતનો દુશ્મન દેશ છે અને અમે તેના ગુણગાન નહીં ગાઇએ. આ શબ્દો હટાવીને કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરવાની હું અપીલ કરું છું. ઉત્તરપ્રદેશના વજીર -એ -આલા આ બાબતને સમજવાનો પ્રયત્ન કરે. વજીર-એ-આલા મહાન વ્યક્તિ છે અને સાધુ સંતનું કામ હિંદુ મુસલમાન વચ્ચે ભેદ પાડવાનું નથી.કારણ કે વ્યક્તિ પહેલા માણસ હોય છે ત્યાર બાદ હિંદુ અને મુસલમાન હોય છે.

વજીર-એ-આલા હિંદુ મુસ્લિમ, મંદિર મસ્જિદથી ઉપર ઉઠીને કરે કામ

મૌલાના અનવરે કહ્યું હતું કે હું અમારા વજીર-એ-આલાને કહીશ કે તેઓ હિંદુ -મુસ્લિમ , મંદિર મસ્જિદથી ઉપર ઉઠીને કામ કરે. હું તેમને કહું છું કે તેઓ મુસલમાન માટે એક ટીપું પરસેવો વહાવશે તો અમે તેમના માટે અમારા શરીરના લોહીનું ટીપેટીપું વહાવી દઇશું. પરંતુ તમે અમને નજીક લાવવાનો પ્રયત્ન તો કરે. દરેક જગ્યાએ ભડકાઉ નારા લગાવવામાં આવે છે તેની પર લગામ કસવી જોઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

યોગી અને મોદી સરકારથી અમે સંતુષ્ટ

મદરેસાના આચાર્ય અનુદેશક મુમતાઝ અંસારીએ કહ્યું હતું કે અમે યોગી અને મોદી સરકારથી સંતુષ્ટ છીએ. જ્યાં સુધી મદ્રેસામાં રાષ્ટ્રગાન ગાવાનો આદેશ છે તો અમે આ બાબતનું સ્વાગત કરીએ છીએ. આજે આખા પ્રદેશમાં અલ્પસંખ્યક સમાજના લોકો રાષ્ટ઼્રગાનનું દિલથીસ્વાગત કરી રહ્યા છે. કારણ કે અમારા પૈયંગબર જે ઇસ્લામ ધર્મના સ્થાપક છે તે માનવતાની રક્ષા માટે જ પૃથ્વી પર આવ્યા હતા પ્રત્યેક ભારતીયએ પૂર્ણ સન્માન સાથે રાષ્ટ્રગાન ગાવું જોઈએ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">