કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 500 કરોડ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને પણ 5-5 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. કંપની આગામી 10 દિવસ સુધી 5 લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા કરશે. કુલ 50 લાખ લોકોના જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. Reliance Industries announces Rs. 500 […]

કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:54 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 500 કરોડ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને પણ 5-5 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. કંપની આગામી 10 દિવસ સુધી 5 લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા કરશે. કુલ 50 લાખ લોકોના જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસના સંકટ પર ઝડપી જ જીત મેળવશે. આ મુશ્કેલ સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પુરી ટીમ દેશની સાથે છે. અમે કોરોના સામે લડવા માટે તમામ કામ કરીશું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એટલું જ નહીં રિલાયન્સ કંપની રોજ એક લાખ માસ્ક બનાવી રહી છે. જેથી મહામારીના સમયમાં જરૂરિયાતમંદ સુધી માસ્ક પહોંચાડી શકાય. તે સિવાય કંપનીએ દેશના ઘણા શહેરોમાં મફતમાં જમવાનું આપવાની વ્યવસ્થા પણ કરી છે. જેથી ફુટપાથ પરના લોકો અને ગરીબ લોકો ભૂખ્યા ના રહે. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે માત્ર 2 અઠવાડિયામાં મુંબઈના સેવન હિલ્સ હોસ્પિટલમાં 100 બેડવાળું એક સેન્ટર તૈયાર કર્યુ છે. જ્યાં કોરોનાના દર્દીની સારવાર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેની સાથે જ કંપનીએ તેમના ગ્રોસરી સ્ટોર્સને સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખોલવાનો નિર્ણય લીધો છે. દેશના તમામ 736 સ્ટોર્સ પર પર્યાપ્ત સ્ટોક છે. ત્યારે નાગરિકોએ સ્ટોક ખત્મ થવાની ચિંતા કરવાની જરૂર નથી. કંપનીનું કહેવું છે કે હાલમાં સ્ટોર ક્યા સુધી ખુલ્લા રહેશે તે નક્કી નથી, સ્ટોર ખોલવાનો નિર્ણય સરકારના દિશા-નિર્દેશ અનુસાર હશે.

આ પણ વાંચો: અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે જાહેરનામાનું ઉલ્લંઘન, 24 કલાકમાં 30 ગુના, 181 વાહનો જપ્ત

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">