વાંચો .. પીએમ મોદીએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખી આ વાત

પીએમ મોદીએ સાબરમતી આશ્રમની વિઝીટર બુકમાં લખ્યુ છે કે સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે.

વાંચો .. પીએમ મોદીએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખી આ વાત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 12, 2021 | 6:16 PM

PM MODI એ આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’નો પ્રારંભ સાબરમતી આશ્રમ અમદાવાદથી કરાવ્યો હતો.આ મહોત્સવ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સુધી ચાલશે. વડાપ્રધાન મોદીએ તેના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું આ શુભ પ્રસંગે બાપુના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. હું દેશની આઝાદીની લડતમાં પોતાને માટે હાકલ કરનાર તમામ મહાન હસ્તીઓનાં ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું.

PM MODI   એ વધુમાં જણાવ્યું હતું જે આ ઉત્સવના પાંચ સ્તંભો પર ભાર મૂકાયો છે. જેમાં ફ્રીડમ સ્ટ્રગલ-એક્શન-આઇડિયા જેવા કોલમ સામેલ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકો વધુમાં વધુ અમૃત મહોત્સવમાં ભાગ લે. આઝાદી થી જોડાયેલા વિવિધ કાર્યક્રમ સ્કૂલ કોલેજ કરે તેવી અપીલ છે.

આ ઉપરાંત સાબરમતી આશ્રમની મુલાકાત બાદ પીએમ મોદીએ સાબરમતી આશ્રમની વિઝીટર બુકમાં લખ્યુ છે કે સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીના પવિત્ર વાતાવરણ, અહીની સ્મૃતિઓથી જ્યારે એકાકાર થઇએ છીએ તો સ્વાભાવિક તપ અને ત્યાગની ભાવના વધી જાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મ સન્માનનો પણ સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે અને  પ્રેરણા માટે, આ પુણ્ય સ્થળ પર ફરી આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું.

pm modi visiter book

આઝાદી કા અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા આપવામાં આવી રહેલી કાર્યાજલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ દરેક મહત્વની ક્ષણને તો યાદ કરશે જ સાથે ભવિષ્યના નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ વધશે.

મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપુના આશીર્વાદથી, અમે ભારતવાસી પોતાના કર્તવ્યોનું પાલન કરતા અમૃત મહોત્સવના ઉદ્દેશોને  જરૂરથી સિદ્ધ કરીશું.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">