રાકેશ ટીકૈતે આપી સરકારને ચેતવણી, ખેડૂત આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે

ભારતીય કિસાન યુનિયનના નેતા Rakesh Tikait એ  શુક્રવારે કહ્યું હતું કે દેશમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોનું આંદોલન  અનિશ્ચિત સમય માટે ચાલશે. હાલ આ પ્રદર્શનને રોકવા માટે કોઈ વિશેષ યોજના નથી.

રાકેશ ટીકૈતે આપી સરકારને ચેતવણી, ખેડૂત આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 12, 2021 | 4:46 PM

ભારતીય કિસાન યુનિયનના નેતા Rakesh Tikait એ  શુક્રવારે કહ્યું હતું કે દેશમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોનું આંદોલન  અનિશ્ચિત સમય માટે ચાલશે. હાલ આ પ્રદર્શનને રોકવા માટે કોઈ વિશેષ યોજના નથી. ન્યૂઝ એજન્સી સાથેની વાત કરતા Rakesh Tikait એ  કહ્યું હાલમાં આંદોલનને વિરામ આપવાની કોઈ યોજના નથી તે ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે.

તેમણે સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ના નેતા ગુરનમસિંહ ચધુનીના નિવેદનના જવાબમાં કહ્યું કે, ખેડૂતોનો વિરોધ ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે અગાઉ પણ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી સરકાર ત્રણ નવા કૃષિ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય અને ઓક્ટોબર સુધી તે ચાલુ રાખી શકે છે.

રાકેશ ટીકૈતે કહ્યું કે દર વર્ષે 2 ઓક્ટોબરે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો વિરોધ કરે છે. તેમણે કહ્યું, “2 ઓક્ટોબર, 2018 ના રોજ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો પર અશ્રુ ગેસના શેલ અને ગોળીઓ ચલાવવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે અમે ગાઝીપુર બોર્ડર પર એક કાર્યક્રમ કરીએ છીએ અને આ વર્ષે તે કરીશું.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ખેડુતોના મુદ્દા પર સંસદમાં થયેલી ચર્ચા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે, ટિકૈતે કહ્યું કે તે સારું છે કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવો જોઇએ અને તેના પર ચર્ચા થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ખરેખર તે ચર્ચાનો વિષય હોવો જોઇએ કે દેશના ખેડુતો ઘણા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.તેમણે કહ્યું કે દેશભરના ખેડુતો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. તેની પાછળનું કોઈ કારણ ચોક્કસ છે .જો કૃષિ કાયદા ખેડુતો દ્વારા સ્વીકારવામાં ન આવે તો તેમને પાછા ખેંચવામાં શું વાંધો છે.

તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સરકારની હમ દો અને હમારા દો અંગેની ટીકા સાથે સંમત થયા હતા. તેમનું એમ પણ માનવું છે કે વાસ્તવિકતામાં લાગે છે કે દેશમાં ફક્ત ચાર લોકો જ ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરથી રાષ્ટ્રીય રાજધાનીની તમામ સરહદો પર કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. દરમિયાન, આંદોલનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેમજ, સરકાર દ્વારા ખેડૂતો દ્વારા યોજાયેલી અનેક રાઉન્ડની વાટાઘાટોમાં કોઈ નક્કર સમાધાન મળ્યું નથી. આ તમામ ખેડૂત સરકાર આ ત્રણેય કૃષિ કાયદાને પાછી ખેંચી લે માટે મક્કમતાથી આંદોલન કરી રહ્યાં છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">