Rajya Sabha Election 2022: ‘હું કેટલાક એવા કોંગ્રેસના નેતાઓને ઓળખું છું જેઓ હિન્દુ શબ્દને નફરત કરે છે’: કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વટાણા વેર્યા

કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Polls) માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે પોતાની જ પાર્ટીને લઈને અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીને એવા ચહેરાની જરૂર છે જે યુવા અને પાર્ટીના અનુભવી સભ્યો વચ્ચે તાલ મિલાવી શકે.

Rajya Sabha Election 2022: 'હું કેટલાક એવા કોંગ્રેસના નેતાઓને ઓળખું છું જેઓ હિન્દુ શબ્દને નફરત કરે છે': કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વટાણા વેર્યા
Congress Leader Acharya Pramod Krishnam (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 6:57 PM

Rajya Sabha Election 2022: રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Polls) માટે મતદાનની તારીખ નજીક છે. કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ પક્ષમાં સતત વિખવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્ણમે (Congress Leader Acharya Pramod Krishnam) પોતાની જ પાર્ટી વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રમોદ ક્રિષ્નમે મંગળવારે કહ્યું કે હું કોંગ્રેસના કેટલાક નેતાઓને ઓળખું છું જેઓ ‘હિંદુ’ શબ્દને નફરત કરે છે, તો તેઓ એક હિન્દુ વ્યક્તિને રાજ્યસભા (ચૂંટણી)માં કેવી રીતે મોકલી શકે. પરંતુ હું હજુ પણ કોંગ્રેસ સાથે ઉભો છું.

પ્રમોદ ક્રિષ્ણમે એમ પણ કહ્યું કે જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ સ્વીકારતા નથી તો પ્રિયંકા ગાંધીને પાર્ટીની કમાન સોંપવી જોઈએ. ઘણા નેતાઓ અને કાર્યકરો એવું માને છે. પરંતુ પછી પાર્ટીના કેટલાક સભ્યોએ કહેવાનું શરૂ કર્યું કે હું રાહુલ ગાંધીની વિરુદ્ધ છું, હું નથી, હું કેમ રહીશ? કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્ણમે વધુમાં કહ્યું કે જો રાહુલ ગાંધી આ પદ સ્વીકારતા નથી, તો આટલી મોટી પાર્ટીને એવા ચહેરાની જરૂર છે જે યુવાઓ અને પાર્ટીના અનુભવી સભ્યો વચ્ચે તાલ મિલાવી શકે. ઘણા લોકોના મતે આ ચહેરો પ્રિયંકા ગાંધી છે. તેઓ કોંગ્રેસના સૌથી પ્રિય નેતાઓમાંના એક છે.

વરિષ્ઠ નેતાઓની અવગણનાનો આક્ષેપ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રમોદ કૃષ્ણમે પાર્ટી પર ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ નેતાઓની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું, ‘હવે નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ ગુલામ નબી આઝાદ, તારિક અનવર, સલમાન ખુર્શીદ અને રાશિદ અલ્વી જેવા લોકો સ્થાપિત અને જાણીતા નેતાઓ છે. આ લોકોનું સન્માન થવું જોઈએ. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ પણ કોંગ્રેસની રાજ્યસભા ટિકિટની યાદી પર સવાલ ઉઠાવ્યા છે. બહારના નેતાઓની ફિલ્ડીંગ પર તેમણે કહ્યું હતું કે આ યાદીમાં કોણ નેતા છે, કોણ રાજસ્થાનનું છે અથવા રાજ્ય માટે કોઈ યોગદાન આપ્યું છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

કોંગ્રેસના 10 ઉમેદવારોના નામોની યાદી જાહેર

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 10 નામોની યાદી જાહેર કરી છે. જેમાં રાજીવ શુક્લા અને રંજીત રંજનનું નામ છત્તીસગઢના છે. હરિયાણાથી અજય માકન, કર્ણાટકથી જયરામ રમેશ અને મધ્ય પ્રદેશમાંથી વિવેક તન્ખા, મહારાષ્ટ્રમાંથી ઈમરાન પ્રતાપગઢી. બીજી તરફ રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારીનું નામ રાજસ્થાનના છે. તમિલનાડુમાંથી પી ચિદમ્બરમના નામની જાહેરાત કરવામાં આવી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">