‘આર્મી કમાન્ડર્સ સંમેલન’ને સંબોધિત કરશે રાજનાથ સિંહ, 3 સેનાઓના ચીફ થશે સામેલ

આ સંમલેનમાં અન્ય મુદ્દાઓની સાથે સાથે સરહદોની સ્થિતિ અને ત્યાંના વર્તમાન પડકારને લગતી વ્યૂહરચના પર મંથન થશે.

'આર્મી કમાન્ડર્સ સંમેલન'ને સંબોધિત કરશે રાજનાથ સિંહ, 3 સેનાઓના ચીફ થશે સામેલ
Defence Minister Rajnath Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 5:24 PM

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) 25થી 28 ઓક્ટોબર સુધી દિલ્હી (Delhi)માં યોજાનારી ટોચના કમાન્ડરોની કોન્ફરન્સને સંબોધશે. આ સંમલેનમાં અન્ય મુદ્દાઓની સાથે સાથે સરહદોની સ્થિતિ અને ત્યાંના વર્તમાન પડકારને લગતી વ્યૂહરચના પર મંથન થશે.

સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે સોમવારથી શરૂ થતાં આ આર્મી કમાન્ડર્સનું સંમેલન 28 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat), સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે (manoj mukund), નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ (admiral karambir singh) અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી (Vivek Ram Chaudhari) આમાં ભાગ લેશે.

વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વર્ષમાં 2 વખત થાય છે સંમેલનનું આયોજન

તે સિવાય ટોચના કમાન્ડર પણ આ સંમેલનમાં ભાગ લેશે. સંરક્ષણ પ્રધાન આ સંમેલનમાં ભવિષ્યના પડકારો પર વિચાર વિમર્શ કરશે. સૈન્ય કમાન્ડર સંમેલનનું આયોજન વર્ષમાં 2 વખત એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં કરે છે. આ પરિષદ એક સંસ્થાકીય મંચ છે જેના પર વૈચારિક સ્તરે સંબંધિત તમામ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવે છે, જેના આધારે ભવિષ્યના નિર્ણયો લેવામાં આવે છે તેમજ નીતિ બનાવવામાં આવે છે. આ મંચ આર્મીના ટોચના નેતૃત્વને સૈન્ય બાબતોના વિભાગ અને સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવાની તક પૂરી પાડે છે.

સરહદોની સ્થિતિ પર થશે ચર્ચા

3 દિવસના સંમેલન દરમિયાન સેનાનું ટોચનું નેતૃત્વ સરહદો પર હાલની સ્થિતિ તથા કોવિડ મહામારીથી ઉભા થયેલા પડકારોની વચ્ચે સુરક્ષા પડકારો તથા વહીવટી પાસાઓ પર ઉંડાણપૂર્વક વિચાર કરશે. સંમેલનમાં 3 સેનાઓની વચ્ચે સારા સંકલન તથા એકીકરણને મજબૂત બનાવવાના ઉપાયો પર પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: India-China Border Dispute: ભારત સાથે તણાવ વચ્ચે ચીનની નવી ચાલ, પ્રાદેશિક અખંડતાનો હવાલો આપી પસાર કર્યો ‘જમીન સરહદ કાયદો’

આ પણ વાંચો: IND vs PAK: પાકિસ્તાનના આ ખેલાડીને બોલ જ નથી દેખાતો ! ન્યુઝિલેન્ડના પૂર્વ ઝડપી બોલરે તો એ હદે કહી દીધુ કે, તે તો ટીમને લાયક જ નથી

આ પણ વાંચો: Aroosa Alam: કોણ છે પાકિસ્તાની પત્રકાર અરુસા આલમ, જેમણે પંજાબમાં રાજકીય હંગામો મચાવ્યો અને કેપ્ટનની મુશ્કેલીઓ વધારી?

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">