Rahul Gandhi ED Summon Day 3 : રાહુલ ગાંધી માટે ED ઓફિસથી કોંગ્રેસ ઓફિસ સુધી હોબાળો : ટાયર બાળ્યું, પોલીસ સાથે કરી ઝપાઝપી

National Herald Case :  નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની કરાઈ રહેલી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને PM મોદી અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર વાકપ્રહાર કર્યા હતા.

Rahul Gandhi ED Summon Day 3 : રાહુલ ગાંધી માટે ED ઓફિસથી કોંગ્રેસ ઓફિસ સુધી હોબાળો : ટાયર બાળ્યું, પોલીસ સાથે કરી ઝપાઝપી
Congress workers burn tires
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 1:19 PM

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ED દ્વારા સતત ત્રીજા દિવસે કરાઈ રહેલી પૂછપરછ સામે કાર્યકરોએ પાર્ટી હેડક્વાર્ટરની બહાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ED ઓફિસની બહાર ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો, જ્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ગૃહમંત્રી પર નિશાન સાધ્યું હતું. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે (Ashok Gehlot) કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રાહુલ ગાંધી પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચી ગયા છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ 8 વર્ષનો કાળો અધ્યાય છે, જો આ 8 વર્ષ ઈતિહાસમાં જોવામાં આવે તો તેને કાળા અધ્યાય તરીકે જોવામાં આવશે કારણ કે તેમા વ્યપાકપણે બંધારણીય ભંગનો સમાવેશ થાય છે.” લોકશાહી જોખમમાં છે અને સમગ્ર દેશવાસીઓ ખૂબ જ દુઃખી અને તણાવમાં છે.

અશોક ગેહલોતે કહ્યું કે, ગલીઓમાં તણાવ છે, એવું વાતાવરણ સર્જાયું છે કે રાહુલ ગાંધીએ લંડનમાં જે કહ્યું કે કેરોસીન છાંટવામાં આવ્યું છે, તેનો અર્થ શું છે તે સમજવું જોઈએ? આ શું થઈ રહ્યું છે. રામ નવમી પર સાત રાજ્યોમાં રમખાણો ફાટી નીકળ્યા, શુક્રવારની નમાજ દરમિયાન પણ આવું જ થયું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા દેશના દરેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને તેથી જ તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ભૂપેશ બઘેલે કહ્યું કે ભાજપનો રાષ્ટ્રવાદ આયાતી રાષ્ટ્રવાદ છે, જે પણ રાષ્ટ્રવાદના વિરોધમાં છે તેને દબાવીને કચડી નાખવામાં આવે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">