જે ગુણો મને ગુજરાતે આપ્યા છે, તે ગુણો કોંગ્રેસીઓને ગમતા નથી, કોંગ્રેસી મને રાવણ-હિટલર કહે છે : PM MODI

કલોલમાં (pm modi)વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તમારી પાંચેય આંગળીઓ ઘીમાં હોય. તો એક આંગળીથી ભાજપનું બટન દબાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસીઓએ મોદીનું અપમાન કર્યું છે. તે તમારું અપમાન છે કે નહીં.

જે ગુણો મને ગુજરાતે આપ્યા છે, તે ગુણો કોંગ્રેસીઓને ગમતા નથી, કોંગ્રેસી મને રાવણ-હિટલર કહે છે : PM MODI
પીએમ મોદીની કલોલમાં જનસભાImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 1:14 PM

ગુજરાતમાં આજે મતદાનનો દિવસ છે. ત્યારે પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કલોલમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે જંગી જનસભાને સંબોધી હતી. આ જનસભાને સંબોધન દરમિયાન વડાપ્રધાને વિરોધી પક્ષોને આડે હાથ લીધા હતા. આ સભા દરમિયાન મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસને નિશાન બનાવીને કહ્યું કે કોંગ્રેસમાં ગાળો આપવાની જાણે કે સ્પર્ધા ચાલી રહી છે. કોંગ્રેસીઓ મને હિટલર સાથે સરખાવે છે. તો ક્યારેક કોંગ્રેસીઓ મને રાવણની સાથે પણ સરખાવે છે.

કોંગ્રેસ મારા સદગુણોથી હેરાન-પરેશાન છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કલોલમાં ચૂંટણી સભાને સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શું તમને નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું છે. તે યોગ્ય લાગે છે. વધુમાં મોદીએ કહ્યું કે હું ગુજરાતનો પનોતો પુત્ર છું તે આપ સૌનું અપમાન છે કે નહીં ? નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે “હું ગુજરાતનો સંતાન છું. ગુજરાતની પ્રજા થકી મને જે ગુણો મળ્યા છે, ગુજરાતની જનતાએ મને અદભૂત શક્તિ પ્રદાન કરી છે, ગુજરાતની પ્રજાએ મને જે સદગુણો આપ્યા છે, આ તમામ સદગુણો કોંગ્રેસીઓને ગમતા નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું, “જો તમારી પાંચેય આંગળીઓ ઘીમાં હોય, તો એક આંગળીથી ભાજપનું બટન દબાવો”.

વિશ્વભરમાં ભારત મોબાઈલ ફોન ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “વર્ષ 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું કે, ભારત મોબાઈલની દુનિયામાં આટલી મોટી ક્રાંતિ કરી શકે છે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો હતો. ત્યારે મોબાઈલ ફોન બનાવવાની બે જ ફેક્ટરીઓ કાર્યરત હતી, આજે અહીં 200થી વધારે ફેક્ટરીઓ છે. હવે ભારત દેશ વિશ્વના સૌથી મોટા મોબાઈલ ફોન ઉત્પાદક તરીકે નામના ધરાવે છે.

કોંગ્રેસમાં હરીફાઈ છે કે કોણ સૌથી વધુ દુરુપયોગ કરી શકે – વડાપ્રધાન મોદી

રેલીને સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું  કે, કોંગ્રેસીજનો રામ સેતુને પણ અવગણે છે. કોંગ્રેસમાં પીએમ પદને બદનામ કરવા માટે કોની સૌથી વધુ દુરુપયોગ કરી શકે, તેવી સ્પર્ધા ચાલી રહી છે. કોઈ કહે રાવણ તો કોઈ કહે હિટલર.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">