કૃષિ કાયદાઓનો વિરોધ, પંજાબના DIG લખમિંદર સિંહ જાખડેએ આપ્યું રાજીનામું
કૃષિ કાયદાને લઈ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોના સમર્થનમાં ઘણા લોકો સામે આવ્યા છે, ત્યારે પંજાબના ડીઆઈજીએ પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પંજાબના ડીઆઈજી લખમિંદર સિંહ જાખડે કહ્યું કે નવા કૃષિ કાયદાના વિરોધ અને ખેડૂતોના સમર્થનમાં પોતાની સેવાથી રાજીનામું આપી દીધું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા અને અન્ય ક્ષેત્રોના હજારો ખેડૂતોએ […]
કૃષિ કાયદાને લઈ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોના સમર્થનમાં ઘણા લોકો સામે આવ્યા છે, ત્યારે પંજાબના ડીઆઈજીએ પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પંજાબના ડીઆઈજી લખમિંદર સિંહ જાખડે કહ્યું કે નવા કૃષિ કાયદાના વિરોધ અને ખેડૂતોના સમર્થનમાં પોતાની સેવાથી રાજીનામું આપી દીધું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા અને અન્ય ક્ષેત્રોના હજારો ખેડૂતોએ દિલ્હી બોર્ડરના પોઈન્ટ્સ બંધ કરેલા છે.
Punjab DIG(Prisons) Lakhminder Singh Jakhar writes to State Principal Secy Home requesting 'to be treated as prematurely retired from service'; says "I'd like to inform you of my considered decision to stand with my farmer brothers who're peacefully protesting against Farm laws."
— ANI (@ANI) December 13, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે આ પહેલા પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે કહ્યું કે તેમને કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો પદ્મ વિભૂષણ એવોર્ડ પરત કરી દીધો છે. પંજાબના ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો