Daler Mehndi : પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત,પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 2 વર્ષની સજા રદ કરી

જાણીતા પંજાબી ગાયક દલેર મહેંદીને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. માનવ તસ્કરીના કેસમાં ફસાયેલા દલેર મહેંદીને મોટી રાહત આપતા હાઈકોર્ટે તેને આપવામાં આવેલી 2 વર્ષની સજાને સ્થગિત કરી દીધી છે

Daler Mehndi : પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત,પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 2 વર્ષની સજા રદ કરી
પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત,પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ત્રણ વર્ષની સજા રદ કરીImage Credit source: Instagram
Follow Us:
| Updated on: Sep 15, 2022 | 4:47 PM

દલેર મહેંદી ( singer Daler Mehndi)ને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દલેર મહેંદીને માનવ તસ્કરી કેસમાં 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાંથી તેને રદ્દ કરવામાં આવી છે. સજા સામે દલેર મહેંદીએ હાઈકોર્ટ (High Court)માં કરેલી અપીલને હાઈકોર્ટે માન્ય રાખી છે. તમને જણાવી દઈએ કે 19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં પટિયાલાની ટ્રાયલ કોર્ટે ( Patiala Court ) દલેર મહેંદીને દોષી ઠેરવ્યો હતો અને તેને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં રાહત મળી

ત્રણ વર્ષની સજાના આ નિર્ણયને લઈ દલેર મહેંદીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હવે તેને 19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં રાહત મળી છે. રિપોર્ટસ અનુસાર તે પટિયાલાની જેલમાં બંધ છે. જ્યાં ક્રિકેટરથી લઈ નવજોત સિંહને રાખવામાં આવ્યા છે પરંતુ હવે કોર્ટના આદેશ આવ્યા બાદ દલેર મહેંદીને પટિયાલા જેલથી મુક્ત કરવામાં આવશે. હવે આગળના કેસની સુનાવણી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ચાલશે.

દલેર મહેંદીની અરજી પર પંજાબ સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો હતો. જે બાદ હાઈકોર્ટે કેસની આગામી સુનાવણી 15 સપ્ટેમ્બર એટલે કે આજે નક્કી કરી હતી. જે અંતર્ગત આજે સુનાવણીમાં કોર્ટે પોતાનો ચુકાદો આપતા તેમને મોટી રાહત આપી છે.

શું હતો સમગ્ર કેસ

19 વર્ષ જૂના આ કેસમાં કબુતરબાજી એટલે કે, માનવ તસ્કરી સાથે જોડાયેલ છે. દલેર મહેંદીની સાથે -સાથે આ મામલે તેમનો ભાઈ શમશેર સિંહ પણ આરોપી હતો પરંતુ વર્ષ 2017માં તેમનું મોત થયું હતુ. ત્યારબાદ વર્ષ 2018માં દલેર મહેંદીને આ મામલે દોષી જાહેર કરતા કોર્ટે સજા સંભળાવી હતી.

વર્ષ 2003થી આ કેસ ચાલુ હતો

અહેવાલો અનુસાર આ જેલમાં કેટલાક હાઈપ્રોઈફાલ લોકો બંધ છે. જેમાં નવજોત સિંહ સિદ્ધુનું મોટું નામ છે. આ મામલો વર્ષ 2003થી શરુ થયો હતો. જ્યારે બક્શી સિંહ નામના એક વ્યકિતએ પટિયાલા સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. તેનો આરોપ હતો કે, દિલેર મહેંદી અને તેના ભાઈ શમશેર સિંહે તેને કેનેડા મોકલવા માટે 13 લાખ રુપિયા લીધા હતા પરંતુ તેને ન તો કેનેડા મોકલવામાં આવ્યો કે તેના પૈસા પરત કરવામાં આવ્યા બક્શી સિંહની સાથે 30 ફરિયાદીઓ હતા જેમણે તેના પર human traffickingનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">