વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાતું છે આ બેંકમાં! જાણો વિગત

એસબીઆઇ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાં ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાતું પણ આ બેંકમાં છે. દેશના મોટાભાગના શહેરોમાં એસબીઆઇ બેંકની શાખાઓ આવેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાતું છે આ બેંકમાં! જાણો વિગત
Narendra Modi
Follow Us:
| Updated on: Mar 04, 2021 | 1:44 PM

એસબીઆઇ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાં ગણાય છે. લોકો અન્ય બેંકો કરતાં એસબીઆઇ પર વધુ વિશ્વાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાતું પણ આ બેંકમાં છે. દેશના મોટાભાગના શહેરોમાં એસબીઆઇ બેંકની શાખાઓ આવેલી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ એસબીઆઇમાં ખાતું ખોલાવ્યું છે અને તેમાં તેમના નાણાં જમા કરાવ્યા છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીએમ મોદી સહિત કેન્દ્રીય પ્રધાનોની પરિષદે તેમની સંપત્તિની ઘોષણા કરી. પીએમ નરેન્દ્ર મોદીનું ખાતું એસબીઆઈની ગાંધીનગર શાખામાં છે. આ બેંક ખાતામાં પૈસા જમા કરાવવા ઉપરાંત પીએમ મોદીએ અન્ય યોજનાઓમાં પણ નાણાંનું રોકાણ કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તમે મિનિમમ કેવાયસી દસ્તાવેજની મદદથી ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકો છો. 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ખાતાને Basic Savings Bank Deposit Account પણ કહેવામાં આવે છે. આ નિયમિત બચત ખાતાથી વિપરીત એક પ્રકારનું નાનું બચત ખાતું છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">