વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 11 જાન્યુ.એ મુખ્યપ્રધાનો સાથે કોરોના વેક્સિનને લઈને યોજશે બેઠક

કોરોના વેક્સિન અંગે વડાપ્રધાન મોદી સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ બેઠક 11 જાન્યુઆરીને સોમવારે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થશે. વેકસીનેશન પહેલા યોજાનારી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 11 જાન્યુ.એ મુખ્યપ્રધાનો સાથે કોરોના વેક્સિનને લઈને યોજશે બેઠક
વડાપ્રધાન મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વેકસીનેશન અંગે કરશે સંવાદ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 10, 2021 | 4:38 PM

કોરોના વેક્સિન (COVID-19 Vaccine)ને મંજૂરી મળ્યા બાદ હવે દેશમાં વેકસીનેશન અંગેની તૈયારીઓ મિશન મોડમાં ચાલી રહી છે. દેશમાં 16 જાન્યુઆરીએ વેકસીનેશનનો કાર્યક્રમ શરૂ થવાનો છે. આ પહેલા વડાપ્રધાન મોદી (PM MODI) સોમવરે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 11 જાન્યુઆરીને, સોમવારે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક યોજાશે. વેકસીનેશન પહેલા યોજાનારી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બે મુખ્ય વેક્સિન નિર્માતા કંપનીઓ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત વાયોટેકની કોવેક્સિનને મંજૂરી મળી છે. દેશમાં તમામ રાજ્યોએ વેકસીનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દિલ્હીમાં પહેલા આરોગ્ય કર્મચારીઓને અપાશે વેક્સિન દિલ્હી સરકારે કોરોનાને મ્હાત આપવા રવિવારે વેકસીનેશન પ્લાન જાહેર કરી દીધો છે. 16 જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં 89 સ્થળે કોવિડ-19 વેક્સિન લગાવવામાં આવશે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આ માહીતી આપી છે. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે માત્ર હોસ્પિટલોમાં આરોગ્ય કામર્ચારીઓને જ વેક્સિન લગાવવામાં આવશે. 16 જાન્યુઆરીએ દિલ્હીમાં 36 સરકારી અને 53 પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેકસીનેશન કાર્યક્રમ થશે. દિલ્હીમાં 12 અથવા 13 જાન્યુઆરીએ વેક્સિન પહોંચાડવામાં આવશે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

રાજ્યોએ વેકસીનેશનની તૈયારીઓ શરૂ કરી દેશના તમામ રાજ્યોએ 16 જાન્યુઆરીએ થનાર વેકસીનેશન કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી સરકારે વેકસીનેશનનો પ્લાન જાહેર કરી દીધો છે. કોરોના વેકસીનેશન અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયને પંજાબના સરકારે સ્વાગત કર્યું છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના તમામ નાના-મોટા રાજ્યોએ વેકસીનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજ્યના નાગરિકોને સંદેશો આપતા કહ્યું કે કોરોના વેકસીનેશનને લઈને ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. રાજ્યમાં વેકસીનેશન માટે ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">