PM નરેન્દ્ર મોદી આજે સાંજે પ વાગે દેશને કરશે સંબોધન

વડાપ્રધાન કાર્યલય (PMO) એ આજે ટવીટ કરીને જાહેરાત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે.

PM નરેન્દ્ર મોદી આજે સાંજે પ વાગે દેશને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે દેશને સંબોધન
Follow Us:
| Updated on: Jun 07, 2021 | 2:44 PM

કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓસરી રહી છે તેવા સમયે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM  NARENDRA MODI ) ટવીટ કરીને જાહેરાત કરી છે કે, તેઓ આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. મનવામા આવી રહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનને લઈને કોઈ જાહેરાત કરી શકે છે.

દેશભરમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. આજે દેશમાં કોરોનાના 100,636 કેસ સામે આવ્યા છે. કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે 7 જૂનને સોમવારની સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. જેની જાણકારી પ્રાઈમ મિનીસ્ટર ઓફિસ (PMO India)ના સત્તાવાર ટવીટર હેન્ડલર દ્વારા જાહેર કરાઈ છે. જો કે એ હજુ સુધી સ્પષ્ટતા નથી કરાઈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા મુદ્દે દેશને સંબોધન કરશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

પરંતુ એવી સંભાવના છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોરોના સંક્રમણના ઘટતા જતા કેસ વચ્ચે શરૂ થયેલ અનલોકની પ્રક્રિયા અને રસીકરણના મુદ્દે દેશવાસીઓને કોઈ અપિલ કરી શકે છે. આજે દેશમાં કોરોનાના 100636 કેસ સામે આવ્યા છે. જ્યા પાછલા બે મહિનામાં કોરોનાના કેસની સંખ્યા બહુ જ વધુ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 2427 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જ્યારે 1,74,399 લોકોએ કોરોનાને માત કર્યા છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">