President Putin in India: રાષ્ટ્રપતિ પુતિને ભારત આવવા પર વ્યક્ત કરી ખુશી, પીએમ મોદીએ કહ્યું- દુનિયામાં ઘણુ બદલાયુ પણ અમારી મિત્રતા નહી

કોરોના સંકટના કારણે પુતિનની આ મુલાકાત ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે. તેઓ માત્ર થોડા કલાકો માટે જ ભારત પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. જ્યા બન્નેએ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બન્ને નેતાઓની મુલાકાતથી ચીન અને પાકિસ્તાનને એક પ્રકારનો સંદેશો આપ્યો છે.

President Putin in India: રાષ્ટ્રપતિ પુતિને ભારત આવવા પર વ્યક્ત કરી ખુશી, પીએમ મોદીએ કહ્યું- દુનિયામાં ઘણુ બદલાયુ પણ અમારી મિત્રતા નહી
PM Modi and Vladimir Putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 7:04 PM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) આજે એટલે કે સોમવારે ભારતના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. તેમનું વિશેષ વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. કોરોના સંકટના કારણે પુતિનની આ મુલાકાત ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે. તેઓ માત્ર થોડા કલાકો માટે ભારત પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) પણ મળ્યા. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસમાં ( Hyderabad House) મુલાકાત કરી અને બંને નેતાઓ 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

કોરોના રોગચાળાને જોતા બંને નેતાઓની મુલાકાત માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમની વાતચીત દરમિયાન ખૂબ જ નાના પ્રતિનિધિમંડળને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. મોદી-પુતિન વાટાઘાટો બાદ બંને દેશોનું સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે પરંતુ વિદેશ પ્રમુખની મુલાકાત દરમિયાન કોઈ પરંપરાગત મીડિયા નિવેદન નહીં હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસમાં રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કર્યુ છે. આ પછી રાષ્ટ્રપતિ પુતિન રાત્રે 9.30 કલાકે રશિયા જવા રવાના થશે.

ચીન-પાકિસ્તાન માટે મોટો સંદેશ એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતથી ભારત-રશિયાના સંબંધો ગાઢ તો બનશે જ પણ તેની સાથોસાથ ચીન-પાકિસ્તાન જેવા દેશોને પણ મોટો સંદેશ જશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભારત આવવા માટે ખાસ ભેટ લઈને આવ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદીને S 400નું મોડલ રજૂ કરશે. આ બધું ખાસ કરીને એવા સમયે થવાનું છે જ્યારે ભારત અને રશિયા વચ્ચે S400 એર ડિફેન્સ સિસ્ટમની પાંચમાંથી બે સિસ્ટમ રશિયાથી ભારતને ડિલિવરી માટે મોકલવામાં આવી છે. આ સિવાય પુતિનની મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશના અમેઠીમાં સંયુક્ત રીતે એકે 203 બનાવવા માટે ભારત અને રશિયા દ્વારા ડીલ પર હસ્તાક્ષર થવા છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લીધો

અગાઉ, ભારત અને રશિયાએ પ્રથમ વખત 2+2 મંત્રી સ્તરીય વાટાઘાટો યોજી હતી જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર ઉપરાંત રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ભાગ લીધો હતો. આ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે બદલાતી દુનિયામાં ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બન્યા છે અને સમયની કસોટી સામે ટકી રહ્યા છે. આ દરમિયાન તેમણે આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને કટ્ટરવાદને પ્રદેશ સામેના મુખ્ય પડકારો ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ

હવામાનની માફક બદલાતી રહે છે રાકેશ ટિકૈતની માંગ, હવે ખેડૂત સંગઠનમાં ઉભા થયા મતભેદો

આ પણ વાંચોઃ

Money Laundering Case: જેકલીન ફર્નાન્ડીઝને EDએ ફરી મોકલ્યુ સમન, 8 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">