આજે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને પ્રથમ સંબોધન

રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂનું (President Draupadi Murmu) રાષ્ટ્રને પ્રથમ સંબોધન હશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ તેમજ તમામ દૂરદર્શન ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.

આજે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને પ્રથમ સંબોધન
President Draupadi Murmu (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 7:43 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) સ્વતંત્રતા દિવસની (Independence Day) પૂર્વ સંધ્યાએ રવિવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હશે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું (President Draupadi Murmu) સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ તેમજ તમામ દૂરદર્શન ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. તે પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થશે. એવું કહેવામાં આવ્યું છે કે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં તેનું પ્રસારણ કર્યા પછી, તેને પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.

પ્રાદેશિક ભાષામાં પણ પ્રસારિત કરાશે સંબોધન

ઓલ ઈન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષામાં રાત્રે 9.30 વાગ્યે તેમના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રસારણ કરશે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મુર્મૂ એ 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા છે. ઉપરાંત, તેઓ એવા પ્રથમ રાષ્ટ્રપતિ છે, જે દેશની આઝાદી પછી જન્મ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પીએમ મોદી 15 ઓગસ્ટે સંબોધન કરશે

રાષ્ટ્રપતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ લોકો ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. નોંધનીય છે કે પીએમ મોદીએ ગયા મહિને ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ‘જન ભાગીદારી’ની ભાવના સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે. વડાપ્રધાને શનિવારે દેશના નાગરિકોને આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા વેબસાઇટ પર ત્રિરંગા સાથેની તસવીર શેર કરવા વિનંતી કરી હતી.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">