પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં જાણો ક્યાં ખેડૂતોને નહિ મળશે લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કિસાન સમ્માન નિધિ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપશે. આ યોજનામાં કયાં ખેડૂતોને ફાયદો થશે અને આ રૂપિયા કેવી રીતે ખેડૂતોને આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતર પ્રદેશથી આ યોજનાની શરૂઆત કરી છે. TV9 Gujarati […]

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં જાણો ક્યાં ખેડૂતોને નહિ મળશે લાભ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 24, 2019 | 3:22 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કિસાન સમ્માન નિધિ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપશે. આ યોજનામાં કયાં ખેડૂતોને ફાયદો થશે અને આ રૂપિયા કેવી રીતે ખેડૂતોને આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતર પ્રદેશથી આ યોજનાની શરૂઆત કરી છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ સહાયનો ઉદ્દેશ છે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી વગર ખેતી કરી શકે. સરકાર તરફથી જાહેર કરેલ યાદી અનુસાર ડૉકટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને તેમના પરિવારના લોકોને આ યોજનાનો લાભ નહિં મળી શકે. સંસ્થાકીય જમીન માલિકોને પણ આ યોજનાનો લાભ નહિં મળી શકે. કેન્દ્વ અને રાજય સરકારના નિવૃત કર્મચારીઓને પણ આ યોજનાનો ફાયદો નહિં મળી શકે.

[yop_poll id=1766]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">