6 મહિના બાદ ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર, યાત્રાળુઓ માટે રહેવા, જમવા અને અવર-જવર કરવા માટે કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા

હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા છે. ભગવાનના દ્વાર ખુલતા જ ભગવાનનો રૂદ્રાભિષેક થયો અને ત્યારબાદ આરતી થઈ હતી. 6મેના રોજ કપાટ ખોલવાની પ્રક્રિયા અંતર્ગત શીતકાલીન ગાદી સ્થળથી ભગવાન કેદારનાથની પંચમુખી મૂર્તિને ફરીથી મુખ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. ભગવાન કેદરનાથની એક ઝલક જોવા […]

6 મહિના બાદ ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર, યાત્રાળુઓ માટે રહેવા, જમવા અને અવર-જવર કરવા માટે કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા
Follow Us:
| Updated on: May 09, 2019 | 9:44 AM

હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા છે. ભગવાનના દ્વાર ખુલતા જ ભગવાનનો રૂદ્રાભિષેક થયો અને ત્યારબાદ આરતી થઈ હતી.

6મેના રોજ કપાટ ખોલવાની પ્રક્રિયા અંતર્ગત શીતકાલીન ગાદી સ્થળથી ભગવાન કેદારનાથની પંચમુખી મૂર્તિને ફરીથી મુખ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. ભગવાન કેદરનાથની એક ઝલક જોવા માટે વહેલી સવારથી લાઈનો લાગી હતી. હિંદુઓના પવિત્ર યાત્રાધામ કેદારનાથના કપાટ 6 મહિના સુધી ખુલ્લા રહેશે.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મુહૂર્ત નક્કી કરે છે તો કેદરનાથ ધામની યાત્રાને લઈને તંત્ર પણ સજ્જ થઈ ગયુ છે. દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે.

યાત્રિકો રહી શકે તે માટે યાત્રા માર્ગમાં 300થી વધુ ટેન્ટ ઉભા કરાયા છે અને 6000 લોકોના રોકાણની વ્યવસ્થા કરાવામાં આવી છે. યાત્રાળુઓની અવર-જવર કરવા માટે 2000 ઘોડા, ખચ્ચર અને 50 પાલખી પણ ઉપલબ્ધ છે.

10 સ્થળોએ કેમ્પની વ્યવસ્થા પણ છે. તેમજ વીજળી, પાણી અને ટેલિફોનની સુવિધાઓ પણ શરૂ કરાવામાં આવી છે. કેદારનાથ યાત્રા પગપાળા માર્ગનાં 4 સ્થળોએ 20 ફૂટથી વધુ બરફ કાપવાથી હિમસ્ખલનનું જોખમ છે તેથી સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">