બિહારમાં રાજકીય ધમસાણ, RLSPમાંથી 41 કાર્યકરનાં સામૂહિક રાજીનામાં

બિહારમાં RLSP માંથી પાર્ટી છોડવાનો સીલસિલો સતત ચાલી રહી છે. જેમાં શનિવારે 41  કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપ્યા છે  અને RLSP થી છૂટા થયા હતા.

બિહારમાં રાજકીય ધમસાણ, RLSPમાંથી 41 કાર્યકરનાં સામૂહિક રાજીનામાં
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 07, 2021 | 3:40 PM

બિહારમાં RLSP માંથી પાર્ટી છોડવાનો સિલસિલો સતત ચાલી રહી છે. જેમાં શનિવારે 41  કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપ્યા છે  અને RLSP થી છૂટા થયા હતા. જેમાં આ પાર્ટીના નેતા વિનય કુશવાહાએ દાવો કર્યો હતો કે આ તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં પાર્ટીના વધુ નેતાઓ રાજીનામું આપશે.

વિનય કુશવાહાએ કહ્યું કે પાર્ટીના કાર્યકારો  નીતિશ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા, પરંતુ પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા આજે નીતિશ કુમાર સાથે છે ઉપેન્દ્ર કુશવાહાએ કુશવાહા સમુદાયને ગેરમાર્ગે દોર્યો છે. RLSP ના 90 ટકા કાર્યકરો જેડીયુમાં મર્જરની તરફેણમાં નથી. ભવિષ્યમાં કયા પક્ષ સાથે જોડાવવાના મુદ્દે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના નેતાઓની સલાહ લીધા પછી નિર્ણય લેશે.

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે જેડીયુમાં  વિલીનીકરણ નિરાધાર બાબત 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જો કે ભૂતકાળમાં પાર્ટીના નવમા સ્થાપના દિવસે આરએલએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે પાર્ટી જેડીયુમાં જોડાવાની વાત નિરાધાર છે, તેમજ પાર્ટી પોતાનો કાર્યક્રમ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પાર્ટી કોલેજીયમ સિસ્ટમ સામે, શિક્ષણના પ્રશ્ને અને ખેડુતો અને યુવાનોના મુદ્દે લડત આપશે. પાર્ટી ઓફિસમાં યોજાયેલા કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં કુશવાહાએ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી પોતાના કાર્યક્રમને આગળ વધારતી વખતે લોકોના મુદ્દાઓ પર સવાલો ઉઠાવતી રહેશે. કૃષિ કાયદો ખેડૂત વિરોધી અને જન વિરોધી છે અને સરકારે તેને પરત લેવા જોઈએ. પક્ષના પ્રવક્તા ધીરજસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે આગળ વ્યૂહરચના માટે પાર્ટીની રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદ અને જિલ્લા પ્રમુખોની બેઠક 13 અને 14 માર્ચના રોજ બોલાવવામાં આવી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">