PMC બેંક કૌભાંડ કેસમાં ખાતાધારકોને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં, જુઓ VIDEO

 PMC બેંક કૌભાંડના કેસમાં સુપ્રીમ કોર્ટે ખાતાધારકોને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઈનકાર કરતા કહ્યું કે ખાતાધારકોએ હાઈકોર્ટમાં અપીલ કરવી જોઈએ. બેંકના 15 લાખથી વધુ ખાતાધારકોના નાણાં ફસાયા છે. રિઝર્વ બેંકે અગાઉ ફરમાન બહાર પાડ્યું હતું કે 6 મહિનામાં 40 હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડી નહી શકાય. Web Stories View more 30 […]

PMC બેંક કૌભાંડ કેસમાં ખાતાધારકોને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 18, 2019 | 6:44 AM

PMC બેંક કૌભાંડના કેસમાં સુપ્રીમ કોર્ટે ખાતાધારકોને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઈનકાર કરતા કહ્યું કે ખાતાધારકોએ હાઈકોર્ટમાં અપીલ કરવી જોઈએ. બેંકના 15 લાખથી વધુ ખાતાધારકોના નાણાં ફસાયા છે. રિઝર્વ બેંકે અગાઉ ફરમાન બહાર પાડ્યું હતું કે 6 મહિનામાં 40 હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડી નહી શકાય.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પ્રતિબંધના વિરોધમાં ખાતાધારકોએ અરજી કરી હતી. જો કે આ અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. ત્યારે આ અંગે દિલ્લીના બિજોન કુમારે તમામ ખાતાધારકોને 100 ટકા વીમો મળે તેવી માગ કરી છે. જેથી ખાતાધારકોને તેમના રૂપિયા મળી રહે સાથે જ નાણા ઉપાડ પર લાગેલા પ્રતિબંધને હટાવવા પણ માગ કરાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">