PMC બેંકના ખાતાધારકો પોતાના પૈસા માટે જ રસ્તા પર ઉતર્યા, જુઓ VIDEO
પીએમસી બેંકના ખાતાધારકોએ આરબીઈના અધિકારીઓની સાથે બેઠક કરી હતી. 19 મુદ્દાઓને લઈને પીએમસી બેંકના ખાતાધારકો અને આરબીઆઈની વચ્ચે ચર્ચા થઈ હતી. ખાતાધારકોએ બેઠક બાદ જાહેરાત કરવામાં આવી કે પીએમસી બેંકને 30 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]
પીએમસી બેંકના ખાતાધારકોએ આરબીઈના અધિકારીઓની સાથે બેઠક કરી હતી. 19 મુદ્દાઓને લઈને પીએમસી બેંકના ખાતાધારકો અને આરબીઆઈની વચ્ચે ચર્ચા થઈ હતી. ખાતાધારકોએ બેઠક બાદ જાહેરાત કરવામાં આવી કે પીએમસી બેંકને 30 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર અને લદાખ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
પીએમસી બેંક કૌભાંડને લઈને આરબીઆઈએ પૈસા ઉપાડવાની સીમા નક્કી કરી દીધી છે. જેમાં કોઈપણ ખાતાધારક 6 મહિના સુધીમાં માત્ર 40 હજાર રુપિયા જ બેંકમાંથી ઉપાડી શકે છે. એવી હાલત થઈ ગયી છે લોકોના ખાતામાં પૈસા હોવા છતાં તેઓ પોતાના બાળકોના શિક્ષણ અને ઘરખર્ચ માટે પૈસા નીકાળી શકતા નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ બેંકિગ સંકટના લીધે 4 ખાતાધારકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેટલાંક ખાતાધારકોની આખી જિંદગીની કમાણી આ બેંકમાં રાખવામાં આવી હતી જે ડૂબી જવાનો અંદાજ છે. બેંકની સાથે કૌભાંડ કરનારા એચડીઆઈએલના પ્રમોટર રાકેશ અને સારંગની ધરપકડ કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]