બે કોરોના વેક્સિનને મંજૂરી મળતા PM નરેન્દ્ર મોદીએ કર્યું ટવીટ, ભારતીય વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા
કોરોના રસી કોવૅક્સિન અને કોવિશીલ્ડને DCGIએ મંજૂરી આપતા PM મોદીએ ટ્વીટ કરીને આ મંજૂરીને વધાવી. PM મોદીએ આ મંજૂરીને એક સાહસી લડાઇનો નિર્ણાયક વળાંક ગણાવ્યો અને કહ્યું કે, દરેક ભારતીયને ગર્વ થશે કે જે બે વૅક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે, તે ભારતમાં બની છે. PM મોદીએ વૈજ્ઞાનિકોના વખાણ કરતા કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોએ […]
કોરોના રસી કોવૅક્સિન અને કોવિશીલ્ડને DCGIએ મંજૂરી આપતા PM મોદીએ ટ્વીટ કરીને આ મંજૂરીને વધાવી. PM મોદીએ આ મંજૂરીને એક સાહસી લડાઇનો નિર્ણાયક વળાંક ગણાવ્યો અને કહ્યું કે, દરેક ભારતીયને ગર્વ થશે કે જે બે વૅક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે, તે ભારતમાં બની છે. PM મોદીએ વૈજ્ઞાનિકોના વખાણ કરતા કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોએ પણ આત્મનિર્ભર ભારતની ભાવના બતાવી. વડાપ્રધાન મોદીએ મંજૂરી બાદ દેશ, આકરી મહેનત કરતા વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને શુભકામના પાઠવી.