કોરોના સંકટ: વડાપ્રધાન મોદી આ તારીખે કરશે ‘મન કી બાત’, તમે પણ આ રીતે મોકલી શકો છો સૂચનો

કોરોના સંકટની વચ્ચે વડાપ્રધાન મોદી આ મહિનાની 31 તારીખે ‘મન કી બાત’ કરશે. પોતાના રેડિયો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ જનતા પાસે સૂચનો માગ્યા છે. વડાપ્રધાને આ વિશે ટ્વીટ કર્યુ અને લોકોની પાસે સૂચનો માટે અપીલ કરી છે. તેના માટે તમે 1800-11-7800 પર સંદેશ રેકોર્ડ કરીને મોકલી શકો છે. સાથે જ નમો એપ પર […]

કોરોના સંકટ: વડાપ્રધાન મોદી આ તારીખે કરશે 'મન કી બાત', તમે પણ આ રીતે મોકલી શકો છો સૂચનો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 9:57 AM

કોરોના સંકટની વચ્ચે વડાપ્રધાન મોદી આ મહિનાની 31 તારીખે ‘મન કી બાત’ કરશે. પોતાના રેડિયો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ જનતા પાસે સૂચનો માગ્યા છે. વડાપ્રધાને આ વિશે ટ્વીટ કર્યુ અને લોકોની પાસે સૂચનો માટે અપીલ કરી છે. તેના માટે તમે 1800-11-7800 પર સંદેશ રેકોર્ડ કરીને મોકલી શકો છે. સાથે જ નમો એપ પર પણ મોકલી શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોરોના સંકટ: વડાપ્રધાન મોદી આ તારીખે કરશે 'મન કી બાત', લોકોની પાસે માગ્યા સૂચનો Heena Chauhan Narendra Modi#TV9News #TV9Live #PMModi #MannKiBaat #Corona #Covid19

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १७ मे, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના મહાસંકટની વચ્ચે વડાપ્રધાન મોદીની આ ત્રીજી ‘મન કી બાત’ હશે. જે તે લોકડાઉનમાં જ સંબોધિત કરશે. આ પહેલા વડાપ્રધાન મોદી માર્ચ, એપ્રિલ મહિનામાં દેશવાસીઓ સાથે વાત કરી ચૂક્યા છે. ત્યારે દેશમાં લોકડાઉન 4ની જાહેરાત થઈ ચૂકી છે, જે 31 મે સુધી લાગૂ રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે વડાપ્રધાન મોદી તે દિવસે ‘મન કી બાત’માં કોઈ નવી જાહેરાત પણ કરી શકે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ આ પહેલા લોકડાઉન 1 અને 2ની જાહેરાત દેશને સંબોધિત કરીને કરી હતી. ત્યારબાદ લોકડાઉન 3 અને 4ની જાહેરાત ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">