VIDEO: ચંદ્રયાન-2 મિશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે આપણી મુસાફરી ચાલુ રહેશે
ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરવાના પહેલા સંપર્ક તૂટી ગયો અને વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને પણ સંબોધિત કરી રહ્યા છે. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી […]
ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરવાના પહેલા સંપર્ક તૂટી ગયો અને વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને પણ સંબોધિત કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીનું ઈસરો સેન્ટરથી દેશને સંબોધન #TV9News #PMModi #ISRO #Chandrayaan2
TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, ६ सप्टेंबर, २०१९
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ આપણને કંઈક નવુ શિખવાડે છે. ઘણા નવા આવિષ્કાર, નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે અને તેનાથી આપણી આગળની સફળતા નક્કી થાય છે, જ્ઞાનનું જો સૌથી મોટુ શિક્ષક કોઈ છે તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં કોઈ નિષ્ફળતા હોતી નથી, માત્ર પ્રયોગ અને પ્રયત્ન હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વડાપ્રધાને કહ્યું કે હું તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારને પણ સલામ કરૂ છુ, તેમનું મૌન પણ ખુબ મહત્વપૂર્ણ સમર્થન તમારી સાથે રહ્યુ, આપણે નિષ્ફળ થઈ શકીએ છે પણ તેનાથી આપણો જુસ્સો અને ઉર્જામાં કોઈ ઘટાડો નહી થાય, આપણે ફરી પૂરી ક્ષમતા સાથે આગળ વધીશું.
ત્યારે વડાપ્રધાન મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોની હિંમત વધારતા કહ્યું કે તમે ખુબ સારૂ કામ કર્યુ છે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, આપણી મુસાફરી ચાલુ રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]