વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર, મંચ પર આ 5 લોકો રહેશે હાજર

અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનારા રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન સવારે 11.15 કલાકે અયોધ્યા પહોંચશે. ભૂમિપૂજન પહેલા તેઓ હનુમાન ગઢી, રામલલ્લાના દર્શન કરશે અને બપોરે 12.15 કલાકે રામમંદિરનું ભૂમિપૂજન કરશે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંચ પર વડાપ્રધાન સહિત માત્ર પાંચ […]

વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર, મંચ પર આ 5 લોકો રહેશે હાજર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:30 PM

અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનારા રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન સવારે 11.15 કલાકે અયોધ્યા પહોંચશે. ભૂમિપૂજન પહેલા તેઓ હનુમાન ગઢી, રામલલ્લાના દર્શન કરશે અને બપોરે 12.15 કલાકે રામમંદિરનું ભૂમિપૂજન કરશે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંચ પર વડાપ્રધાન સહિત માત્ર પાંચ જ લોકો હાજર રહેશે. વડાપ્રધાન સાથે મંચ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSS પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્યગોપાલદાસ હાજર રહેશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">