આજે વડાપ્રધાન મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, ગુજરાતના 6 જેટલા સરપંચો સામેલ

24મી એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે પીએમ નરેન્દ્ર મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે. કોરોનાના સંકટ વચ્ચે પીએમ મોદીનું સરપંચોને આ મહત્વનું સંબોધન હશે. આ પ્રસંગે પીએમ મોદી ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપની પણ શરૂઆત કરાવશે. ત્યારે સાથે જ કોરોના કાળમાં ગામડામાં લૉકડાઉનનું પાલન […]

આજે વડાપ્રધાન મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, ગુજરાતના 6 જેટલા સરપંચો સામેલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:54 PM

24મી એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે પીએમ નરેન્દ્ર મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે. કોરોનાના સંકટ વચ્ચે પીએમ મોદીનું સરપંચોને આ મહત્વનું સંબોધન હશે. આ પ્રસંગે પીએમ મોદી ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપની પણ શરૂઆત કરાવશે. ત્યારે સાથે જ કોરોના કાળમાં ગામડામાં લૉકડાઉનનું પાલન અને તે અંગે ગામના સરપંચોએ કરેલા પ્રયાસોથી પણ અવગત થશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વપૂર્ણ છે કે પીએમ મોદી આ અંગે ટ્વીટ કરીને સરપંચો સાથેના સંવાદ અંગે જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદી ગુજરાતના કેટલાક ગામોના સરપંચો સાથે પણ સંવાદ કરશે. જેમાં મહેસાણાના બેચરાજી, ભુજના કુનરિયા, સાબરકાંઠાના અનિયોડ, બોટાદના માંડવા, પાટણના કનેસરા, ભાવનગરના કાનપર ગામના સરપંચો સાથે પીએમ મોદી સંવાદ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે પીએમ મોદીના સંવાદનું આમંત્રણ મળતા જ આ ગામના સરપંચોમાં ખુશીની લહેર ફરી વળી છે. ભુજના કુનરીયા ગામના સરપંચે કોરોના સામે લડવા પોતાની આગવી સુઝબુઝ વાપરી અને લૉકડાઉનનો લોખંડી અમલ કરાવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજી તરફ પાટણના કનેસડા નજીક આવેલા નેદ્રા ગામમાં પોઝિટિવ કેસ આવતા કનેસડા ગામના સરપંચે તકેદારીના પગલા ભર્યા અને પોતાના ગામમાં સેનિટાઈઝેશન કરાવ્યું. દવાના છંટકાવ સાથે લોખંડી લૉકડાઉનનો અમલ કરાવ્યો. ગ્રામજનોને સેનિટાઈઝેશન અંગે જાગૃત કર્યા અને કોરોના વાઈરસને પોતાના ગામથી દૂર રાખ્યો.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">