PM MODI: ઉતરાખંડના લોકોનુ મનોબળ કોઈ પણ આપત્તિને માત કરી શકવા સક્ષમ, દેશ ઉતરાખંડની સાથે

વડાપ્રધાન મોદીએ ( PM MODI ) રાજકીય ટિપ્પણી કરતા કહ્યું મા, માટી અને માનુષની વાત કરતી મમતા સરકાર ખેડૂત વિરોધી છે. જયશ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને હક્કાના પૈસા આપવા માંગે છે, પણ મમતા સરકારે 25 લાખ ખેડૂતોમાંથી માત્ર 6 હજાર ખેડૂતોની જ વિગતો આપતા બાકીના ખેડૂતોને કેન્દ્ર સરકાર નાણાં નથી આપી શકતી.

PM MODI: ઉતરાખંડના લોકોનુ મનોબળ કોઈ પણ આપત્તિને માત કરી શકવા સક્ષમ, દેશ ઉતરાખંડની સાથે
હલ્દીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Follow Us:
| Updated on: Feb 07, 2021 | 5:29 PM
વડાપ્રધાન મોદીએ રાજકીય ટિપ્પણી કરતા કહ્યું મા, માટી અને માનુષની વાત કરતી મમતા સરકાર ખેડૂત વિરોધી છે, જય શ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ( PM MODI )ઉતરાખંડમા હિમશીલા તુટી પડવાથી સર્જાયેલ કુદરત્તી આપત્તિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્તરાખંડના લોકોનું મનોબળ એટલુ મજબૂત છે કે ગમે તેવી આપત્તિને તેઓ માત કરી શકે છે. ઉતરાખંડના મોટા ભાગના ઘરમાંથી કોઈને કોઈ સૈન્યમાં જોડાયેલુ હોય છે. આજે આવેલી વિપદામાં સમગ્ર દેશ ઉતરાખંડ સાથે હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. કુદરતી આપત્તિને કારણે જાન માલને થયેલા નુકસાન હવે સામે આવી રહ્યું છે. ઉતરાખંડના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને એનડીઆરએફ રાહત કામમાં જોતરાયા છે. અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાતર કરાવ્યુ છે.

પશ્ચિમ બંગાળના હલ્દીયામાં વિવિધ વિકાસ યોજનાઓનુ શિલાન્યાસ કરતા વડાપ્રધાન મોદીએ, કહ્યુ કે, પૂર્વ ભારતમાં હવે એલપીજી ગેસ સરળતાથી મળશે. કોલકત્તામાં 8500 કરોડ રૂપિયાની કિંમતે, મેટ્રો યોજના ચાલી રહી છે.  કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે તૈયાર કરાશે. જેમાં સિલીગુડીથી કોલકત્તા જવાના માર્ગને અપગ્રેડ કરવામાં આવશે. આ વર્ષે બજેટમાં ચાના બગીચા માટે 1000 કરોડના પેકેજની વ્યવસ્થા કરીને  વિશેષ નાણાકીય ફાળવણી કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સંદર્ભે રાજકિય ટિપ્પણી કરતા કહ્યું કે, જયશ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે.  મા માટી અને માનુષની વાત કરતી બંગાળ સરકાર ખેડૂતોની વહારે નથી આવતી. કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના હક્કના નાણાં સીધા બેંક ખાતામાં જમા કરાવવા માગે છે પણ બંગાળ સરકાર ખેડૂતોની વિગતો જ આપતી નથી. અત્યાર સુધીાં 25 લાખમાંથી માત્ર 6 હજાર જ ખેડૂતોની વિગતો મોકલી છે. જેમની વિગતો નથી મોકલી તેવા ખેડૂતોને કેન્દ્ર સરકાર તેમના હક્કના નાણાં નથી આપી શકતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">