દેશમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા પીએમ મોદી કાલે મુખ્યમંત્રીઓ સાથે કરી શકે છે બેઠક – સૂત્ર

દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે કેટલાક મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી શકે છે.

દેશમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા પીએમ મોદી કાલે મુખ્યમંત્રીઓ સાથે કરી શકે છે બેઠક - સૂત્ર
PM Modi may hold a meeting with some Chief Ministers tomorrow on the increasing case of Corona in the country
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 5:56 PM

દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે કેટલાક મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કોરોનાથી બચવા અંગે ચર્ચા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ શકે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">