દેશમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા પીએમ મોદી કાલે મુખ્યમંત્રીઓ સાથે કરી શકે છે બેઠક – સૂત્ર
દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે કેટલાક મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી શકે છે.
દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે કેટલાક મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કોરોનાથી બચવા અંગે ચર્ચા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ શકે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..