PM Modi એ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની વેબસાઇટ લોન્ચ કરી

દેશ 2022 માં આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરશે. પરંતુ તેના 75 અઠવાડિયા પૂર્વે આઝાદીની 75 મી વર્ષગાંઠ પ્રસંગે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમની 12 માર્ચથી શરૂઆત કરી છે.

PM Modi એ 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની વેબસાઇટ લોન્ચ કરી
Narendra Modi
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 12, 2021 | 4:49 PM

દેશ 2022 માં આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરશે. પરંતુ તેના 75 અઠવાડિયા પૂર્વે આઝાદીની 75 મી વર્ષગાંઠ પ્રસંગે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની 12 માર્ચથી શરૂઆત કરી છે. આ પ્રસંગે PM Modi એ શુક્રવારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સંબંધિત વેબસાઇટ શરૂ કરી હતી. અમૃત મહોત્સવને લગતી ઘટનાઓના ફોટા અને વીડિયો આ વેબસાઇટ india75.nic.in પર અપલોડ કરી શકાશે.

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

PM Modi શુક્રવારે સાબરમતી આશ્રમમાં પહોંચ્યા હતા અને સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ નિમિત્તે અમૃત મહોત્સવની શરૂઆત પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન  PM Modi એ ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને તસવીરને સુતાંજલી અર્પી હતી. તેના બાદ તેમણે વિઝિટર બુકમાં પોતાનો અનુભવ લખ્યો અને જાહેર કર્યો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ

આઝાદીની 75 મી વર્ષગાંઠના 75 અઠવાડિયા પહેલાથી શરૂ થતાં અમૃત મહોત્સવની ઉજવણી માટે 239 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. તેમાં દેશભરના અગ્રણી નેતાઓ સામેલ છે. આ સમિતિની પહેલી બેઠક 8 માર્ચે થઈ હતી. ખાસ વાત એ છે કે આજે દાંડીયાત્રાની વર્ષગાંઠ છે અને આજના દિવસથી જ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવની પીએમ મોદીએ શરૂઆત કરાવી હતી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">