પશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર કરશે: PM મોદી

વડાપ્રધાન મોદી આજે ‘અમ્ફાન’ વાવાઝોડાથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો પ્રવાસ કરી રહ્યા છે. આ ભયંકર વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 80 લોકોના મોત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘અમ્ફાન’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળની તત્કાલ સહાયતા માટે કેન્દ્ર સરકાર તરફથી 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે […]

પશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર કરશે: PM મોદી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:37 PM

વડાપ્રધાન મોદી આજે ‘અમ્ફાન’ વાવાઝોડાથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો પ્રવાસ કરી રહ્યા છે. આ ભયંકર વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 80 લોકોના મોત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘અમ્ફાન’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળની તત્કાલ સહાયતા માટે કેન્દ્ર સરકાર તરફથી 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે જ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકો માટે 50 હજારની મદદ કેન્દ્ર તરફથી કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સાથે ‘અમ્ફાન’થી પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ સર્વેક્ષણ કર્યુ. આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">